हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
ZAM
168/ 4
(18.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ram Janmbhoomi
Ram janmbhoomi News
ram mandir
રામ મંદિર પર ભૂકંપની નહી થાય અસર, આ ટેક્નોલોજીથી 24 કલાક પહેલાં મળી જશે એલર્ટ
Earthquake Measuring Geo Station: ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, મુંબઈએ ડૉ. રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટીમાં એક જીઓ સ્ટેશન સ્થાપિત કર્યું છે, જેના દ્વારા ભૂકંપના 24 કલાક પહેલા માહિતી ઉપલબ્ધ થશે અને જાન-માલની સુરક્ષા કરી શકાશે.
Sep 26,2023, 10:53 AM IST
અયોધ્યા કેસ
અયોધ્યા કેસઃ 'મોલ્ડિંગ ઓફ રિલીફ'માં મુસ્લિમ પક્ષે બે મુદ્દા રજુ કર્યા
મોલ્ડિંગ ઓફ રિલીફનો અર્થ એવો થાય છે કે, કોર્ટને એવું કહેવું કે જો અમારા પ્રથમ દાવાને સ્વીકારી શકાય એમ નથી તો નવા દાવા પર વિચાર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં ચૂકાદો અનામત રાખતા સમયે તમામ પક્ષકારોને 'મોલ્ડિંગ ઓફ રિલીભ' અંગે ત્રણ દિવસમાં લેખિતમાં જવાબ આપવા જણાવ્યું હતું.
Oct 19,2019, 18:57 PM IST
ડો. રામ વિલાસ વેદાંતી
રાજીવ ધવન સામે FIR નોંધાવશે નહીં વેદાંતી, SCમાં સુનાવણી દરમિયાન ફાડ્યો હતો
સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં નક્શો ફાડવાના મામલે શ્રી રામ જન્મભૂમિ ન્યાસ (Shri Ram Janmabhoomi Nyas)ના વરિષ્ઠ સભ્ય ડો. રામ વિલાસ વેદાંતી (Dr. Ram Vilas Vedanti) હવે મુસ્લિમ પક્ષકારના વકિલ રાજીવ ધવન (Rajiv Dhawan)ની સામે કેસ નોંધાવશે નહીં
Oct 17,2019, 11:50 AM IST
રામ મંદિર વિવાદ
સાંસદ સાક્ષી મહારાજ ઉવાચઃ '6 ડિસેમ્બરથી શરૂ થશે રામ મંદિરનું નિર્માણ'
સાક્ષી મહારાજે કહ્યું કે, "શિયા વકફ બોર્ડે પહેલા જ કહી દીધું હતું. હવે સુન્ની વકફ બોર્ડે પણ જે નિર્ણય લીધો છે તેના માટે હું તમામ મુસ્લિમ ભાઈઓનો આભાર માનું છું. ચાર સપ્તાહમાં જે નિર્ણય આવશે તે ભગવાન રામની તરફેણમાં જ આવશે. ઉપર ભગવાન રામ છે અને નીચે ધરતી પર ન્યાયાધીશ ભગવાન છે. નીચેવાળા ભગવાન ઉપરવાળા ભગવાનની તરફેણમાં જ ચૂકાદો આપશે."
Oct 16,2019, 18:21 PM IST
રામ મંદિર વિવાદ
BIG BREAKING- સુન્ની વક્ફ બોર્ડ સુપ્રીમ કોર્ટમાંથી અયોધ્યા કેસ પાછો ખેંચશે
જોકે સુન્ની વક્ફ બોર્ડની અપીલ પાછી લેવાના મામલે કોર્ટમાં કોઇ ચર્ચા થઇ નહી. ચીફ જસ્ટીસ રંજન ગોગાઇએ સ્પષ્ટ કર્યું છે જે આજે સાંજે 5 વાગ્યા સુધી ચર્ચા પુરી થઇ જશે. ચીફ જસ્ટિસે નક્કી પક્ષકારોના વધારાના કોઇ હસ્તક્ષેપની અનુમતિ આપવાની મનાઇ કરી દીધી છે.
Oct 16,2019, 13:59 PM IST
subramanian swamy's letter to pm
સરકાર ઇચ્છે તો આ કાયદા થકી કાલથી રામ મંદિર નિર્માણ ચાલુ કરી શકે છે: સ્વામી
નરેન્દ્ર મોદીનો બીજો કાર્યકાળ ચાલુ થતાની સાથે જ રામ મંદિરના નિર્માણ જેવા લંબાયેલા મુદ્દે લોકોની અપેક્ષાઓ વધી ગઇ છે એટલે સુધી કે ભાજપનાં જ વરિષ્ઠ નેતા સુબ્રમણ્ય સ્વામીએ પણ વડાપ્રધાનને પત્ર લખીને રામ મંદિર નિર્માણ ઝડપથી ચાલુ કરવા માટેની અપીલ કરી છે. સ્વામીએ આજે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી અને રામ જન્મભુમિના કાયદાકીય પાસાઓ મુદ્દે પોતાનો જુનો મત સ્પષ્ટ કર્યો.
Jun 2,2019, 23:35 PM IST
Trending news
National Doctors Day
ડોક્ટર બનવા માંગતા વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની ભેટ, હવે ચમકશે તમારી કિસ્મત
gujarat government
દાદાની સરકારની વધુ એક સફળતા : CMOએ ISO ૯૦૦૧:૨૦૧૫નું સર્ટિફિકેશનની જાળવી પરંપરા
T20 World Cup
દ.આફ્રીકાના પૂર્વ ક્રિકેટરે સૂર્યાના કેચ પર સવાલ ઉઠાવનારાઓને આપ્યો જડબાતોડ જવાબ
Good news for Gujarat farmers
ખેડૂતોને બખ્ખાં! જીરું પકવનારાની બની જશે જિંદગી, સોનાના ભાવે આ દેશ ખરીદશે આપણું જીરુ
new laws
આજથી દેશમાં 3 નવા કાયદા લાગુ : ઝીરો FIR, 30 દિવસમાં ચુકાદો, જાણો કેવા ફેરફારો થયા
Chanakya Niti
આચાર્ય ચાણક્યની આ 10 નીતિઓનું કરો પાલન, જીવનના મુશ્કેલથી મુશ્કેલ સમયમાં આપશે સાથ
rahul gandhi
રાહુલ ગાંધીએ સંસદમાં સરકારને પડકાર ફેંક્યો : લખીને લઈ લો, ગુજરાતમાં તમને હરાવીશું
Car insurance
વરસાદી પુરમાં કાર કે બાઈક ડૂબી જાય તો વીમો મળે ? જાણી લો વળતર માટેની પ્રોસેસ વિશે
Stock to Buy in July
4 સપ્તાહ માટે ખરીદી લો આ 10 સારા શેર, થશે જોરદાર કમાણી, જાણો વિગત
ITR Filing
આ ભૂલના લીધે નોકરીયાતોનો કપાય છે વધુ ટેક્સ! પૈસા પાછા લેવા જાણો ITR Refund ની વિધિ