हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
qualities
Qualities News
Chanakya Niti
ચાણક્ય નીતિ: એવા 4 કામ જેમાં પુરૂષો કરતાં સવાઇ છે મહિલાઓ, તમારું અભિમાન ઉતારી દેશે
ચાણક્ય નીતિઓમાં બતાવેલી વાતો તમને કડવી લાગી શકે છે પણ એ બિલકુલ સાચું છે. ચાણક્ય નીતિના અનુસાર 4 એવા કામ છે જેમાં પુરુષો કરતાં મહિલાઓ વધુ આગળ છે. ચાણક્ય નીતિ અનુસાર આ વિશે જાણો.
Jun 22,2024, 17:50 PM IST
Chanakya Niti
રંગે રૂપે ગમે તેવો હોય પરંતુ છોકરામાં જો આ 3 ગુણ હોય તો દિલ હારી જાય છે છોકરીઓ
Chanakya Niti: આચાર્ય ચાણક્ય દેશના સૌથી મહાન કૂટનીતિક વિશેષજ્ઞ માનવામાં આે છે. તેમના નીતિ શાસ્ત્રમાં વ્યક્તિની દરેક સમસ્યાનું નિવારણ છૂપાયેલું છે. પછી ભલે તે પ્રેમ હોય, મિત્રતા, નોકરી, લગ્ન...કોઈ પણ સમસ્યાનું નિવારણ તમને નીતિ શાસ્ત્રમાં મલશે. હવે વિસ્તારપૂર્વક જાણીએ કે છોકરીઓ છોકરાના એવા તે કયા ગુણોથી આકર્ષિત થાય છે....
May 28,2024, 13:55 PM IST
Relationship Tips
તમારામાં આ 5 ગુણ હશે તો છોકરીઓ ચુંબકની જેમ ખેંચાઈ આવશે, તમારા પર ઓળઘોળ થઈ જશે
Relationship Tips: તમારા અથાગ પ્રયત્નો છતાં છોકરી ભાવ ન આપતી હોય તો જાણી લો કે છોકરીઓના મનમાં શું હોય છે અને તેમને કેવા છોકરા આકર્ષે છે. એવી તે કઈ ખુબીઓ હોય છે જે છોકરીઓને એક નજરમાં સ્પર્શી જાય છે. આ જાણશો તો તમને તે ચોક્કસ મદદરૂપ થઈ શકશે.
Apr 10,2024, 15:26 PM IST
Chanakya Niti
જે પુરુષોમાં આ 4 ગુણ હોય તેમની તરફ ચુંબકની જેમ ખેંચાય છે મહિલાઓ
Chanakya Niti: છોકરીઓના મનને જાણવા એ અઘરું કામ કહી શકાય કારણ કે છોકરીઓને કેવો જીવનસાથી જોઈએ એ આજે કોઈ નક્કી કરી શકતું નથી. દરેક સ્ત્રી કે છોકરી એવું ઈચ્છતી હોય છે કે તેમનો પાર્ટનર માત્ર સ્માર્ટ જ નહીં પરંતુ તેની અંદર બીજાઓને પ્રભાવિત કરવાની ક્ષમતાઓ પણ હોય. આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ જે પુરુષોમાં આ ગુણો હોય છે તેમનાથી મહિલાઓ જલદી પ્રભાવિત થાય છે.
Mar 23,2024, 9:35 AM IST
Chanakya Niti
આ 4 ગુણ તમારામાં હશે તો ગમે તેવો જોરાવર દુશ્મન ઊંધા માથે પછડાશે, ખાસ જાણો
ચાણક્ય નીતિ: જો તમે ચાણક્ય નીતિની કેટલીક વાતોનો અમલ કરશો તો તે આજના સમયમાં પણ એટલી જ પ્રાસંગિક છે. તમારા દુશ્મનો નતમસ્તક થવા માટે મજબૂર બની જશે.
Sep 4,2023, 16:01 PM IST
Chanakya Niti
સ્ત્રીને ખુશ કરવા માટે પુરુષે અપનાવવા જોઈએ ઊંટના આ 5 ગુણ, ખાસ જાણો
Chanakya Niti: આચાર્ય ચાણક્ય કહે છે કે જો ઊંટ જેવા 5 ગુણ એક પુરુષમાં હોય તો તે સ્ત્રી હંમેશા સંતુષ્ટ રહે છે. આવા ગુણોવાળા પુરુષ પરિવારમાં ખુશી જાળવી રાખે છે અને સંપન્ન રહે છે. તમે પણ જાણો એવા કયા કયા ગુણ છે જે પુરુષોને આ કાબેલિયત આપે છે.
Aug 26,2023, 11:50 AM IST
Boyfriend
બોયફ્રેન્ડ કે પતિમાં આ 10 ગુણ શોધતી હોય છે છોકરીઓ, ફટાફટ ચેક કરો તમારામાં છે કે નહીં
Relationship Tips: આજે અમે તમને એવી 10 ખુબીઓ વિશે જણાવીશું જે છોકરીઓ છોકરામાં શોધતી હોય છે. આ ગુણોને તે પોતાના બોયફ્રેન્ડ, કે પતિ, લાઈફ પાર્ટનરમાં શોધતી હોય છે. જો તમે પણ કોઈ છોકરીનું દિલ જીતવા માંગતા હોવ તો આ લેખ તમને ખુબ કામ આવી શકે છે. જાણો એવી કઈ ખુબીઓ છોકરી એક છોકરામાં શોધતી હોય છે.
Aug 23,2023, 12:09 PM IST
Chanakya Niti
પુરૂષોના આ 4 ગુણ મહિલાઓને લોહચુંબકની માફક ખેંચે છે, સ્માર્ટ છોકરા પણ રહી જાય છે જોતા
Chanakya Niti: દરેક સ્ત્રી કે છોકરી એવું ઈચ્છતી હોય છે કે તેમનો પાર્ટનર માત્ર સ્માર્ટ જ નહીં પરંતુ તેની અંદર બીજાઓને પ્રભાવિત કરવાની ક્ષમતાઓ પણ હોય. આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ જે પુરુષોમાં આ ગુણો હોય છે તેમનાથી મહિલાઓ જલદી પ્રભાવિત થાય છે.
Jul 25,2023, 23:25 PM IST
Chanakya Niti
આવા પુરુષો તરફ જલદી આકર્ષિત થાય છે મહિલાઓ, તમારામાં આ ગુણ છે કે નહીં તે જુઓ
Chanakya Niti: આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ જે પુરુષોમાં આ ગુણો હોય છે તેમનાથી મહિલાઓ જલદી પ્રભાવિત થાય છે. આવો જાણીએ કે પુરુષોની એવી તે કઈ આદતો હોય છે જેનાથી મહિલાઓ ખુબ પ્રભાવિત થાય છે.
Jun 28,2023, 8:32 AM IST
Chanakya Niti
જો તમારામાં આ 4 ગુણ હશે તો મહિલાઓ આપોઆપ ખેંચાઈ આવશે, બીજા પુરુષો બળીને ખાખ થઈ જશે
Chanakya Niti: દરેક સ્ત્રી કે છોકરી એવું ઈચ્છતી હોય છે કે તેમનો પાર્ટનર માત્ર સ્માર્ટ જ નહીં પરંતુ તેની અંદર બીજાઓને પ્રભાવિત કરવાની ક્ષમતાઓ પણ હોય. આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ જે પુરુષોમાં આ ગુણો હોય છે તેમનાથી મહિલાઓ જલદી પ્રભાવિત થાય છે.
Mar 27,2023, 7:43 AM IST
health
આ વાત જાણીને તમે પણ બાજરી ખાવાનું શરૂ કરી દેશો, એટલા ગુણો છે કે તમે રોટલીને કહેશો ના
જો કે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ બાજરાના રોટલા બનાવવામાં આવે છે. એ વાત અલગ છે.. કે બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો છે, જે આપણા શરીર માટે ખુબ જ ફાયદેમંદ છે.
Jan 14,2023, 16:28 PM IST
Trending news
gujarat news
મુસાફરો માટે મોટી ખુશખબર! જાણો ક્યારથી શરૂ થશે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રુટ
Gold rate
જો જો તક ચૂકી ન જતા..સોનામાં આજે પણ જોરદાર કડાકો, ચાંદી પણ ભયંકર તૂટી, લેટેસ્ટ રેટ
sim card rules
New SIM Card Rules: 1 જુલાઈથી Jio, Airtel અને Vi ના સિમ કાર્ડના બદલી જાશે નિયમો
Sonakshi Sinha
સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત સોનાક્ષીએ ઝહીર સાથે કર્યા લગ્ન, આવા હોય છે લગ્નના નિયમો
Lok Sabha
ઓમ બિરલા બીજીવાર બન્યા લોકસભાના સ્પીકર, ધ્વનિમતથી થયો નિર્ણય
Agriculture News
સુગર ફ્રી કેળાની ખેતીથી તગડી કમાણી! ડાયાબીટિઝના દર્દીઓ ખાઈ શકે છે આ કેળા
snoring
નસકોરા બોલાવતા લોકો માટે ખુશખબર, અહીં દર મહિને મળશે 78000 રૂપિયા, કોઈ ટેક્સ પણ નહીં
government of gujarat
ડ્રોપઆઉટ દરમાં ઘટાડાનો ગુજરાત સરકારનો દાવો, આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
gujarat news
વૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મોટો ચુકાદો
Anushka shetty
બાહુબલીની 'દેવસેના' ને થઈ દુર્લભ બીમારી, જાણો કેમ લોટપોટ થઈ જાય, રોકવું પડે શુટિંગ