Pulwama terrorist attack News

પુલવામાના આરોપી મસૂદને બચાવવા પાકિસ્તાનના ધમપછાડા, જાહેરમાં કહ્યું- 'જૈશ જ
પાકિસ્તાન શાંતિ માટેના પ્રયત્નો કરી રહ્યું છે એવા જે બણગા ફૂંકતું હતું તેની પોલ ફરી એકવાર ખુલી ગઈ છે. પાકિસ્તાને ફરીથી આતંકવાદનું સમર્થન કર્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ વિદેશી મીડિયાને કહ્યું કે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામા આતંકી હુમલા માટે જૈશ એ મોહમ્મદ જવાબદાર નથી. તેમનું કહેવું છે કે આ હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી નથી. આ મામલે હજું કન્ફ્યુઝન છે. કુરેશીએ એમ પણ કહ્યું કે પાકિસ્તાનાં રહેલા કેટલાક લોકોએ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ટોચના આતંકીઓનો સંપર્ક કર્યો પરંતુ તેમણે આ મામલે જવાબદારી લેવાનો ઈન્કાર કરી દીધો છે. 
Mar 2,2019, 9:18 AM IST
પાકિસ્તાની સંસદમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઇક ગુંજ્યું, ‘ઇમરાન શરમ કરો’ના લગ્
નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરી પીઓકેથી 80 કિમી અંદર ધૂસી બાલાકોટમાં ભારતીય વાયુસેનાની સર્જિકલ સ્ટ્રાઇકની ગુંજ પાકિસ્તાનની સંસદમાં પણ સંભળાઇ છે. પાક સંસદમાં કાર્યવાહી શરૂ થયા બાદ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની નીતિઓ પર સવાલ ઉભા થતા વિપક્ષી સાંસદોએ ઇમરાન ખાન-‘શરમ કરો, શરમ કરો’ના નારા લાગ્યા હતા. આ વચ્ચે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશીએ મંગળવારે કહ્યું કે ભારતે અમારી સીમામાં ઘૂસી હુમલો કર્યો છે. પાકિસ્તાને કહ્યું કે નિયંત્રણ રેખાના ઉલ્લંઘન કરી ભારતે ‘ઉશ્કેરણી’ ભરી કાર્યવાહી કરી છે અને ઇસ્લામાબાદને ‘જવાબ આપવાનો હક છે.’ ભારતીય વાયુસેના લડાકુ વિમાનો દ્વારા મંગળવારે વહેલી સવારે નિયંત્રણ રેખા પાર કરી પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો પર કરવામાં આવેલા બોમ્બ બ્લાસ્ટ બાદ કુરેશી આ નિવેદન આપ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગંભીર હાલાત પર ચર્ચા કરવા માટે મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યાં છે.
Feb 26,2019, 14:08 PM IST
‘પાકિસ્તાનને અલગ-થલગ કરવાનું સપનું ક્યારે પૂરુ નહીં થાય’: કુરેશી
Feb 26,2019, 10:48 AM IST

Trending news