हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
not be allowed
Not be allowed News
Rajkot Mayor
રાજકોટમાં જેને ઇંડા વેચવા હોય તે શહેર બહાર જતા રહે, હું છું ત્યાં સુધી તો શહેરમાં લા
મહાનગરમાં આવેલા રાજમાર્ગો, મુખ્યચોક, રહેણાંક વિસ્તારોમાંથી ઇંડા અને નોનવેજની રાત્રી બજારો હટાવવા મેયરે આપેલા આદેશ હવે દિવસે દિવસે વિવાદિત બની રહ્યો છે. ત્રણ દિવસથી મહાનગરપાલિકાની ટીમ ફૂલછાબ ચોક અને શાસ્ત્રી મેદાન રોડ ચોખ્ખો કરાવી રહી છે. આ અંગે રાજકોટના મેયર પ્રદીપ ડવ સાથે વાતચીત કરી હતી. જેમાં મેયરે જણાવ્યું કે, નોન વેજ વેચવું હોય તો શહેર બહાર જઇ શકો છો. રહેણાંક વિસ્તારો અને ધાર્મિક સ્થળોની આસપાસ ક્યાંય પણ લારીઓ ઉભી રાખી શકાશે નહી.
Nov 12,2021, 19:49 PM IST
morbi
MORBI: કોંગ્રેસ આગેવાન પર જીવલેણ હૂમલો, વિરોધ માટે મૌન રેલીને તંત્ર દ્વારા મંજૂરી જ
શહેરમાં કોંગ્રેસના આગેવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેથી કરીને કોંગ્રેસ દ્વારા આજે મૌન રેલી કાઢવાનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે આ મૌન રેલીની મંજૂરી માટે તંત્ર દ્વારા આંટીઘૂંટીઓ ઊભી કરી દેવામાં આવી હતી. જેથી કરીને મંજૂરી મળતાં લગભગ દોઢ કલાક કરતાં વધુ સમય વીતી ગયો હતો. જેથી કરીને અંતે કોંગ્રેસના આગેવાનો દ્વારા મૌન રેલીને રદ કરવામાં આવી હતી. જો કે, તંત્ર વાહકોના કહેવા પ્રમાણે મંજૂરી માટે જરૂરી અભિપ્રાય સાથે અરજી આવેલ નથી. હજુ સુધી મંજૂર કરવામાં આવેલ નથી અને અરજી આવશે પછી યોગી કાર્યવાહી કરવામાં આવશે.
Feb 16,2021, 17:48 PM IST
Trending news
Lord Shiva
4 જુલાઈને શિવ અને બ્રહ્માંડના ચમત્કાર સાથે છે મોટું કનેક્શન, વૈજ્ઞાનિકો પણ માની ગયા!
Lok Sabha Election 2024
OMG! ભાજપની ટાસ્ક ફોર્સે UPમાં સજ્જડ હારના ચોંકાવનારા 4 કારણ ગણાવ્યા, કાર્યવાહી શરૂ
Amreli
ગુજરાતમાં અહીં છાશની જેમ વેચાય છે દેશી દારૂ, ભાજપના જ નેતાએ ખોલી પોલ
Ambalal Patel
સફેદ રંગની વીજળી સાથે અંબાલાલ પટેલની નવી આગાહી : જુલાઈના આ દિવસોએ આફતનો વરસાદ આવશે
T20 World Cup 2024
ગળામાં મેડલ અને હાથમાં ટ્રોફી...આ રીતે એરપોર્ટથી બહાર નીકળ્યા ખેલાડીઓ, જુઓ Video
Koth Ganesh Mandir
આ મંદિરમાં ઊંધો સાથિયો કરવાથી પુરી થાય છે માનતા, અમદાવાદની નજીક આવેલું છે આ મંદિર
Home Remedies
વરસાદી વાતાવરણમાં થતી સમસ્યાઓનો તોડ છે દાદીમાંના આ નુસખા, દવા કરતાં ઝડપથી કરે છે અસર
Rain Alert
થઈ જાવ સાવધાન! આ રાજ્યોમાં આગામી પાંચ દિવસ પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની ચેતવણી
Gold price today
Gold vs Stocks: છ મહિનામાં 8400 રૂપિયા મોંઘુ થઈ ગયું સોનું, જાણો આગળ કેવી રહેશે ચાલ
gujarat
દારૂની ‘મહેફિલ’ કરવી યુવકને ભારે પડી! ગાળાગાળી થતાં પથ્થરના ઘા ઝીંકી કરૂણ હત્યા