हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mahant
Mahant News
Mahant
ભયાનક આગાહી કરનાર સૌરાષ્ટ્રના જાણીતા સંત સાથે PM મોદીએ કરી મુલાકાત, જુઓ PHOTOs
PM Modi takes blessings of Karsandas Bapu: વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ મોદી ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે. આજે પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. આજે તેમણે જામકંડોરણામાં સભાને સંબોધન કર્યું હતું. તે પહેલા PM મોદીએ કરસનદાસ બાપુ સાથે પણ મુલાકાત કરી હતી.
Oct 11,2022, 16:32 PM IST
gujarat
ગુજરાતમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા! ભારતી આશ્રમના મહંત કોરોના સંક્રમિત
ભારતી આશ્રમના મહંત હરિ હરાનંદર બાપુને કોરોનાની અસર જણતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
Jul 17,2022, 14:36 PM IST
controversy
સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદનો આવ્યો અંત, આ મહંત બનશે નવા ગાદીપતિ
સોખડા સ્વામિનારાયણ મંદિરના હરીપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા બાદ નવા ગાદીપતિ કોણ બનશે તે વાતને લઈ વિવાદ થયો. જેમાં કેટલાક ભક્તોએ પ્રબોધ સ્વામીને ગાદીપતિ બનાવવાની માંગ કરતા વિવાદ વધુ ઘેરાયો હતો. જે મામલે મંદિરના વરિષ્ઠ સંતોએ નવા ગાદીપતિના નામનો ખુલાસો કરી વિવાદનો અંત લાવ્યા છે. જેના કારણે ઘીના ઠામમાં ઘી ઢોલાયું છે.
Sep 27,2021, 21:50 PM IST
Chhathiyarda
છઠીયારડા ગામના મહંતએ જાહેર કરી મૃત્યુ તારીખ, સ્ટેજ ઉપર બેઠા-બેઠા આજે કરશે દેહ ત્યાગ
અત્રે ઉલ્લેખનીય છે કે મહંત સપ્ત શુંલ ઉર્ફે રાજુ ભાઈ અગાઉ મહાપાલિકાની ચૂંટણી લડી ચુક્યા છે ચૂંટણીમાં હાર થઈ હતી અને બાદમાં તેઓ છેલ્લા થોડા વર્ષોથી આશ્રમ જતા રહ્યા છે.
Apr 4,2021, 11:59 AM IST
Junagadh
જૂનાગઢમાં સાધુ સંતોની બેઠક, ભવનાથ મંદિરના મહંત અંગે ચર્ચા
જૂનાગઢમાં સાધુ સંતોની બેઠક યોજાઈ હતી. જેમાં ભવનાથ મંદિરના મહંત અંગે ચર્ચા થઈ હતી. ત્યારે આ બેઠકમાં ચાર અખાડાના મહામંડલેશ્વરની હાજરી જોવા મળી હતી.
Feb 18,2020, 17:50 PM IST
ગુજરાત
દેશનું બીજું અને ગુજરાતનું એકમાત્ર તિરુપતિ મંદિર ફરી વિવાદમાં
દેશનું બીજું અને ગુજરાતનું એકમાત્ર તિરુપતિ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. જૂનાગઢના ખોરાસામાં આવેલ તિરુપતિ મંદીરના ટ્રસ્ટીઓ અને મહંત વચ્ચેનો વિવાદ પોલીસ મથકે પહોંચ્યો હતો. તિરૂપતિ મંદિરના આચાર્ય સ્વામી શ્યામનારાયણ આચાર્ય સહીત 5 સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલિસ ફરિયાદમાં ટ્રસ્ટના દસ્તાવેજોમાં ટ્રસ્ટીની ખોટી સહીઓ કરી આચાર્યએ મંદિર ઉપર કબ્જો કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
Mar 15,2019, 10:25 AM IST
Trending news
Monsoon 2024
ચોમાસા અંગે કેમ હવામાન વિભાગે આગાહીમાં કર્યો ફેરફાર? કેમ ખોટું પડ્યું અનુમાન
gujarat news
મુસાફરો માટે મોટી ખુશખબર! જાણો ક્યારથી શરૂ થશે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રુટ
Gold rate
જો જો તક ચૂકી ન જતા..સોનામાં આજે પણ જોરદાર કડાકો, ચાંદી પણ ભયંકર તૂટી, લેટેસ્ટ રેટ
sim card rules
New SIM Card Rules: 1 જુલાઈથી Jio, Airtel અને Vi ના સિમ કાર્ડના બદલી જાશે નિયમો
Sonakshi Sinha
સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત સોનાક્ષીએ ઝહીર સાથે કર્યા લગ્ન, આવા હોય છે લગ્નના નિયમો
Lok Sabha
ઓમ બિરલા બીજીવાર બન્યા લોકસભાના સ્પીકર, ધ્વનિમતથી થયો નિર્ણય
Agriculture News
સુગર ફ્રી કેળાની ખેતીથી તગડી કમાણી! ડાયાબીટિઝના દર્દીઓ ખાઈ શકે છે આ કેળા
snoring
નસકોરા બોલાવતા લોકો માટે ખુશખબર, અહીં દર મહિને મળશે 78000 રૂપિયા, કોઈ ટેક્સ પણ નહીં
government of gujarat
ડ્રોપઆઉટ દરમાં ઘટાડાનો ગુજરાત સરકારનો દાવો, આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
gujarat news
વૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મોટો ચુકાદો