हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
last wish
Last wish News
Ahmedabad Civil hospital
ભાઈએ અમેરિકાથી આવીને પૂરી કરી બહેનની અંતિમ ઈચ્છા, સિવિલમાં આપ્યું લાખોનું દાન
ઉર્વશીબહેને જીવનની અંતિમ ક્ષણોમાં વસિયત(વિલ)માં લખ્યું હતું કે, “મિલકતને લોકઉપયોગી થવાય તે રીતે દાન કરજો. ત્યારે તેમના ભાઈ બહેનની ઈચ્છા પૂર્ણ કરવા માટે અમેરિકાથી અમદાવાદ આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં દાન કર્યું હતું.
Jan 16,2023, 17:00 PM IST
last wish
વર્જિન હતી કેન્સર પીડિત મહિલા, મરતાં પહેલાં વ્યક્ત કરી એવી ઇચ્છા; ઉડી જશે હોશ
કહેવામાં આવે છે મરનારની અંતિમ ઇચ્છા તો ભગવાન પણ પુરી કરે છે. એવામાં એક મહિલાએ મરતાં પહેલાં પોતાના મિત્રને પોતાની અંતિમ ઇચ્છા વ્યક્ત કરી જેને સાંભળીને તે દંગ રહી ગયો. મિત્રતામાં આવી ઇચ્છા પુરી કરતાં પહેલાં વ્યક્તિ સંકોચમાં હતો પરંતુ તેની મિત્ર પોતાના અંતિમ દિવસોમાં હતી.
Jul 13,2022, 20:52 PM IST
last wish
મરણપથારીએ પડેલી પત્નીએ વ્યક્ત કરી એવી 'અંતિમ ઈચ્છા'...પતિના હોશ ઉડી ગયા, હચમચી ગયો
સોશિયલ મીડિયા પર એક પતિ અને પત્નીની કહાની વાયરલ છે. વાત જાણે એમ છે કે તેમાં એક બીમાર પત્ની જે ઈચ્છા તેના પતિ સામે રજૂ કરે છે તેને સાંભળીને એકવાર તો તેનો પતિ આઘાત પામી જાય છે.
Feb 3,2022, 13:40 PM IST
Expressing
TMKOC ના નટુકાકાની અંતિમ વિદાય વખતે વ્યક્ત કરી અંતિમ ઇચ્છા, મારા મોત બાદ આવું જરૂર ક
સ્મોલ સ્ક્રિનનો લોકપ્રિય અને નં.1 શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) સીરિયલમાં નટુકાકાનું (Nattu Kaka) પાત્ર ભજવનાર અભિનેતા ઘનશ્યામ નાયકનું (Ghanshyam Nayak) કરૂણ મોત નિપજ્યું છે. તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. જો કે 77 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતા ઘનશ્યામ નાયક લાંબા સમયથી થિયેટર અને અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા. જો કે તેમને સૌથી વધારે પરિચય તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલથી ઓળખ મળી હતી.
Oct 3,2021, 18:52 PM IST
નિર્ભયા કેસ
Nirbhaya Case આરોપીને પૂછવામાં આવી તેમની 'અંતિમ ઇચ્છા'
જેલના સૂત્રોના અનુસાર નિર્ભયાના ચારેય આરોપીઓને તિહાડની જેલ નંબર-3માં અલગ-અલગ સેલમાં રાખવામાં આવ્યા છે. દરેક દોષીની સેલની બહાર બે સિક્યોરિટી ગાર્ડ તૈનાત રહે છે. દર બે કલાકમાં આ ગાર્ડોને આરામ આપવામાં આવે છે. શિફ્ટ બદલાતા બીજા ગાર્ડ તૈનાત કરવામાં આવે છે. દરેક એક કેદી માટે 24 કલાક માટે આઠ-આઠ સિક્યોરિટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે.
Jan 23,2020, 11:26 AM IST
Trending news
gujarat news
ગુજરાતના રસ્તાઓ પર એક સાથે જાન લઈને નીકળશે હજારો વરરાજા!
Go Digit ipo
15 મેથી ઓપન થઈ રહ્યો છે IPO,ગ્રે માર્કેટમાં તોફાની તેજી, વિરાટ કોહલીનો મોટો દાવ
breaking news
રીક્ષા ચાલકનો પુત્ર બન્યો ટોપર્સ, અન્ય વિદ્યાર્થીઓ માટે છોડ્યો એવો સંદેશ કે...
mehsana
મારી સાથે સંબંધ રાખીશ તો ભાજપ જિલ્લા પ્રમુખ બનાવીશ, એક ફોનથી હચમચી ભાજપની મહિલા નેતા
Taarak Mehta Ka Ooltah Chashmah
Shocking! તારક મહેતા...ના 'સોઢી' વિશે આઘાતજનક અપડેટ, આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં હતા?
Technology News
iPhone ની બેટરી વધુ ચાલે એના માટે અપનાવો આ 5 ટીપ્સ, ક્યારેય નહીં ખૂટે ચાર્જિંગ!
stock market
શેરબજારમાં હાહાકાર, ઈન્વેસ્ટરોના ડૂબી ગયા ₹7.92 લાખ કરોડ, સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો
surat
દર્દનાક હત્યા! ચપ્પુના ઘા મારી આંતરડું લાવી દીધું બહાર, પુત્ર સામે જ પિતાનું મોત
Sexual harrassment
બૂથ પર એણે મારી છેડતી કરી, ભાજપની મહિલા કોર્પોરેટરનો કાર્યકર પર સનસનાટીભર્યો આક્ષેપ
breaking news
ગુજરાતમાં અહીં સર્જાયા કોમી એકતાના દ્રશ્યો; હિન્દુઓએ કરાવી મુસ્લિમ પરિવારને હજયાત્રા