हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
CAN
144/ 4
(39)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
irctc ticket booking
Irctc ticket booking News
train ticket booking
IRCTC થી ના થતુ હોય બુકિંગ તો આ એપ્સ પર આસાનીથી મળી જશે ટ્રેનની ટિકિટ
Train Ticket Booking: ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે ખુબ જ મહત્ત્વના સમાચાર. આ સરકારી એપથી બુકિંગનો મેળના પડતો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ટેકનીકલ ખામીના કારણે આવું બની શકે છે. તમે આ ઓપ્શન પસંદ કરી શકો છો.
Jul 25,2023, 13:08 PM IST
Railway Fare
Railway Fare: રેલવેના ભાડામાં કોને મળે છે કેટલી છૂટ? આ નિયમોની જાણકારી છે જરૂરી
Railway Fare: દિવ્યાંગ, દર્દીઓ, ખેડૂત, ડૉક્ટર, શહીદ જવાનની પત્ની, સરકારે એવોર્ડથી સન્માનિત કરનાર વ્યક્તિઓને રેલવાના ભાડમાં છૂટ આપવામાં આવે છે. કોરોના પહેલાં સિનિયર સિટીઝન્સને પણ ભાડામાં છૂટ મળતી હતી. પરંતુ હાલ તે બંધ કરાઈ છે.
Mar 20,2023, 10:04 AM IST
Best Tourist Places
IRCTC Tour Package: સાવ સસ્તામાં માણો હિમાલયની ઘાટીમાં ટૂરની મજા! બુકિંગ માટે પડાપડી
IRCTC Tour Package માં બે લોકો માટે ડબલ શેરિંગમાં 28,630 રૂપિયા આપવા પડશે. ત્રણ લોકો એટલે ટ્રિપલ શેરિંગ માટે 21,440 રૂપિયા ચાર્જ છે. જ્યારે ચાર લોકોના ગ્રૂપ માટે 22,960 રૂપિયા આપવા પડશે.
Sep 30,2021, 16:14 PM IST
gandhi jayanti
વેસ્ટર્ન રેલવેનો મોટો નિર્ણય, ગાંધી જયંતીએ ટ્રેનોમાં નહિ પિરસે નોનવેજ ફૂડ
વેસ્ટર્ન રેલવે (Western Railway) દ્વારા મહાત્મા ગાંધીજી (Mahatma gandhi) ના જન્મ દિવસથી એક નવો નિયમ અમલમાં મૂકાવાનો છે. 2 ઓક્ટોબરે (2 October) વેસ્ટર્ન રેલવેની તમામ ટ્રેનોમાં માત્ર વેજ ફુડ (Veg Food) પિરસાશે. પશ્ચિમ રેલ્વે દ્વારા પરિપત્ર કરી રેલવેના તમામ કેટરીંગને આ વિશેની જાણ કરાઈ છે. જે મુજબ હવે ગુજરાતની ટ્રેનોમાં પણ શાકાહારી ભોજન જ પિરસાશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી (Gandhi Jayanti) પહેલા પશ્ચિમી રેલવેએ મહત્વની જાહેરાત કરી છે. સોમવારે આ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, પશ્ચિમી રેલવે ગાંધી જયંતી પર ટ્રેનોમાં નોનવેજ (Non veg) ભોજન નહિ પિરસે. રસપ્રદ બાબત તો એ છે કે, ગત વર્ષે પણ ભારતીય રેલવે (Indian Railway) એ આ પ્રકારની જાહેરાત કરી હતી. જોકે, લોકોના વિરોધ બાદ આ નિર્ણય પરત લેવો પડ્યો હતો.
Sep 25,2019, 8:31 AM IST
Trending news
World Tourism Day
આજે પ્રવાસન દિવસ : ગુજરાતમાં એક વર્ષમા 18 કરોડ પ્રવાસી આવ્યા, ટોપમાં છે ધાર્મિક સ્થળ
gujarat
ભાવનગરનાં કોળિયાક નજીક મોટી દુર્ઘટના! 28 મુસાફરો ભરેલી બસ નાળામાં ખાબકી
bihar
ફરી થયું બિહારીઓનું અપમાન! બંગાળમાં પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીઓ સાથે મારપીટ
gujarat
NRI યુવતીને મિત્રતા ભારે પડી! ન્યૂડ ફોટો વાયરલ કરવાના નામે યુવકે પડાવ્યા 1.89 કરોડ
Ancient Seed
1000 વર્ષ જૂના બીજમાંથી ઉગાડાયું વૃક્ષ, બાઈબલમાં તે ચમત્કારિક કહેવાયું હતું
Ahmedabad
ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જાહેર; ફરજિયાત આ 20થી વધુ નિયમો પાળવા પડશે, નહીં તો...
Rajkot
'મરી જઈશું! પણ ભીમનગર ખાલી નહીં કરીએ'! 700 કરોડની જમીન બિલ્ડરને આપવાનો તખતો તૈયાર
Vikramaditya Singh
યોગી મોડલ અપનાવીને બુરા ફસાયા કોંગ્રેસના આ નેતા, હાઈકમાન્ડથી આવ્યો મોટો ઓર્ડર
gujarat
એવા એક પિતાની કહાણી...સાંભળીને કરશો થૂં થૂં! 3-3 સંતાનો હોવા છતાં સગીરા સાથે પ્રેમ
crime
DGVCLના વાયરમેને તો હદ કરી! 20થી 25 દિવસ યુવતી સાથે શરીરસુખ માણ્યું, પછી...