हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Indian territory
Indian territory News
China
ચીન મુદ્દે શરદ પવારે રાહુલ ગાંધીને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું- '1962ને ભૂલી શકીએ નહી
લદાખ સરહદે ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. સરહદ વિવાદ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત પીએમ મોદી પર પ્રહાર કરી રહ્યાં છે. આ બધા વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)એ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને રાજનીતિ થવી જોઈએ નહીં. તેમણે વધુમાં કહ્યું કે 'વર્ષ 1962માં શું થયું હતું, તેને ભૂલી શકાય નહીં. ચીને આપણા 45000 વર્ગ કિમી ક્ષેત્રમાં અતિક્રમણ કરી લીધુ હતું.' પવારે કહ્યું કે 'હાલમાં, મને નથી ખબર કે તેણે ભૂમિ પર કબજો જમાવ્યો છે કે નહીં પરંતુ તેના પર ચર્ચા કરતી વખતે આપણે ભૂતકાળને યાદ રાખવો જરૂરી છે.'
Jun 28,2020, 7:41 AM IST
નેપાળી સંસદ
નેપાળી સંસદે વિવાદિત નક્શાને આપી મંજૂરી, ભારતે પણ આપ્યો જવાબ
નેપાળી સંસદ (Nepal Parliament)ના નીચલા ગૃહમાં તાળીઓ વચ્ચે નેપાળના રાજકીય નક્શાને દેશના કોટમાં બદલવા માટે બંધારણીય સુધારા બિલ શનિવારે પસાર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, ઘણા સાંસદોએ ભારત-નેપાળ (India-Nepal) સંબંધો પર વાત કરી, સદીઓ જુના સંબંધોને યાદ કર્યા અને પછી બધાએ સુધારા બિલને ટેકો આપ્યો. આ સુધારા બિલની અસર નવી દિલ્હી પર થશે.
Jun 14,2020, 9:57 AM IST
Trending news
Iran Election Results
ઈરાનમાં હવે નવી સરકાર, જાણો મસૂદ પેઝેશ્કિયન કેવી રીતે બન્યા નવા રાષ્ટ્રપતિ
Bad Food Combination
કેળાં + દૂધ = સ્વાસ્થ્ય માટે છે ખતરનાક, આયુર્વેદના દ્દષ્ટિકોણથી જાણો કેમ છે ખરાબ?
jammu kashmir
Kulgam Encounter: કાશ્મીરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યાં, એક જવાન શહીદ
gujarat weather forecast
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ; સૌથી વધુ ડોલવણમાં 5 ઈંચ, જાણો ક્યા કેટલો વરસ્યો?
breaking news
અ'વાદ-મુંબઇ નેશનલ હાઇવે બન્યો ડાન્સિંગ, વલસાડમાંથી પસાર થવાના હોય તો જોઈ લો આ VIDEO
Ind vs Zim
ઝિમ્બાબ્વે સામે 102 રન બનાવી ટીમ ઈન્ડિયા ઢેર, પ્રથમ ટી20 મેચમાં 13 રને થયો પરાજય
breaking news
નાથ નગરચર્યાએ નીકળે તે પહેલા અમદાવાદમાં કેવો છે માહોલ? PM મોદીએ મોકલ્યો પ્રસાદ
indian air force
અગ્નિવીર એર ભરતી 2025 માટે 8 જુલાઈથી શરૂ થશે રજીસ્ટ્રેશન, જાણો દરેક વિગત
breaking news
આ કિસ્સો બન્યો ટોક ઓફ ધ ટાઉન! બે નર્સ દ્વારા જાણીતા ડોક્ટર પર મૂક્યો છેડતીનો આરોપ
fever
Fever: ડેંગ્યુ, ઝીકા અને મલેરિયાના તાવ વચ્ચે શું હોય અંતર ? જાણો બીમારીઓના લક્ષણ