हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cancel
Cancel News
PM Modi in Gujarat
Breaking : PM મોદીએ વડોદરાનો રોડ શો રદ કર્યો, આ છે કારણ
પીએમ નરેન્દ્ર મોદી આગામી 18 જૂને ગુજરાત આવવાના છે. ત્યારે તેઓ વડોદરામા રોડ શો કરવાના હતા. ત્યારે તેમનો આ રોડ શો રદ કરવામા આવ્યો છે. પીએમ મોદીએ લોકોની ચિંતા કરીને રોડ શો રદ કરવાની જાહેરાત કરી છે. આ વિશે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ટ્વીટ કરીને માહિતી આપી કે, દેશનાં નાગરિકોની પડખે રહી સદાય એમની કાળજી લેતા આપણાં યશસ્વી અને વંદનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18મી જૂને વડોદરા ખાતે બપોરે 12 કલાકે યોજાનારો રોડ શો શહેરનાં નાગરિકોને તકલીફ ના પડે એ ધ્યાનમાં રાખીને રદ કરવાની સૂચના આપી છે. પ્રજાની પડખે રહી, પ્રજાની સુખાકારીને સદાય કેન્દ્રમાં રાખી નિર્ણય લેનારા પ્રધાનમંત્રીનો હું આભાર વ્યક્ત કરું છું.
Jun 11,2022, 12:36 PM IST
Amreli
અમરેલી: 17 જાનને લીલા તોરણે પરત મોકલનાર પોલીસ ભાજપના કાર્યક્રમમાં બની મુંગી મંતર !
ખાંભામાં આજે સુશાસન દિવસ નિમિત્તે ખેડૂત કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપનાં નેતાઓ, કાર્યકરો અને ખેડૂતો હાજર રહ્યા હતા. જો કે કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડ્યાં હતા. જો કે કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ નહી હોવા છતા પોલીસ મુકદર્શક બની હતી. સામાન્ય કાર્યક્રમ બંધ કરાવતી પોલીસ અહીં મુક દર્શક બની હતી. સામાન્ય લોકો માટે સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોનાં પાલનની વાત કરતા અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં મુક પ્રેક્ષક બની ગયા હતા.
Dec 25,2020, 18:23 PM IST
Gujarat high court
HC દ્વારા 1-8-18 નો વિવાદિત પરિપત્ર રદ્દ કરવામાં આવ્યો, ખાસ ગાઇડલાઇન
1-8-18 નો સરકારનો જે વિવાદિત પરિપત્ર હતો તે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા સ્પષ્ટ નિર્દેશ અપાયા છે કે 33 ટકા અનામત જ મહિલાઓને આપવાનું છે. તે 33 ટકામાં જ એસટી, એસસી, સામાજીક પછાત સહિતની તમામ મહિલાઓનો સમાવેશ કરવાનો છે. સમગ્ર પ્રક્રિયા પુર્ણ કરવા માટે 7 સ્ટેપની માર્ગદર્શીકા પણ સરકારને આપી હતી. આગામી તમામ ભરતી પ્રક્રિયાઓમાં આ સ્ટેપ અનુસાર જ ભરતી કરવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે.
Sep 2,2020, 9:14 AM IST
rajyasabha MP
સાંસદોની રેલવે ટિકિટ બુકિંગ નિયમોમાં મોટુ પરિવર્તન, આ કારણે લેવો પડ્યો નિર્ણય
ભારતીય રેલવે (Indian Railway) એ રાજ્યસભા સાંસદો માટે રેલવે ટિકિટ મુદ્દે નિયમોમાં પરિવર્તન કર્યું છે. નવા નિયમો અનુસાર જ્યારે ટિકિટો પર સાંસદ યાત્રા નહી કરે ત્યારે તેને રદ્દ કરાવવી પડશે. જો આ ટિકિટને કેન્સલ નહી કરાવે તો તેમની પાસેથી ટિકિટનાં નાણા વસુલવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભા સચિવાલયમાં સામે આવ્યું કે, અનેક સાંસદો એક જ દિવસમાં યાત્રા કરવા માટે અનેક ટ્રેનોમાં આરક્ષણ કરાવી લેતા હોય છે અને યાત્રા નહી કરવા પર ટિકિટ કેન્સલ પણ નથી કરાવતા. એવામાં સચિવાલય રેલવેને તે બુકિંગ માટે પૈસા રિફડ કરાવે છે.
Jun 12,2020, 21:35 PM IST
EXAM
વિદ્યુત સહાયકની રદ થયેલી પરીક્ષા સંદર્ભે ઉર્જા વિભાગનો મોટો ખુલાસો
છેલ્લા કેટલાક સમયથી સરકારી નોકરીઓની ભરતીઓ મામલે મોટો વિવાદ થઈ રહ્યો છે. તાજેતરમાં રાજ્યમાં ગૌણ સેવાની ભરતી પરીક્ષાના પેપર લિકને કારણે મોટી સમસ્યા ઉભી થઈ હતી. હવે ફરીથી એકવાર સ્થિતિ ઉભી થઈ છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે સરકારી કંપની PGVCl, DGVCl, MGVCL માટે 150 એન્જિનિયરો અને 700થી વધુ કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પરીક્ષા રદ કરવા માટેનું કારણ આપ્યાં વગર જ માત્ર એક મેસેજ આપીને ભરતી રદ કરવામાં આવી છે. હવે વિદ્યુત સહાયકની રદ થયેલી પરીક્ષા સંદર્ભે ઉર્જા વિભાગે મોટો ખુલાસો કરીને સત્તાવાર જાહેરાત કરી છે.
Dec 14,2019, 13:48 PM IST
EXAM
ગુજરાત સરકારની વીજ કંપની માટે વિદ્યુત સહાયકની પરીક્ષા રદ
છેલ્લા કેટલાક સમયથી સરકારી નોકરીઓની ભરતીઓ મામલે મોટો વિવાદ થઈ રહ્યો છે. તાજેતરમાં રાજ્યમાં ગૌણ સેવાની ભરતી પરીક્ષાના પેપર લિકને કારણે મોટી સમસ્યા ઉભી થઈ હતી. હવે ફરીથી એકવાર સ્થિતિ ઉભી થઈ છે.
Dec 14,2019, 12:52 PM IST
Nityanandam
લંપટ નિત્યાનંદનો પાસપોર્ટ સરકારે રદ્દ કર્યો...
લંપટ નિત્યાનંદનો પાસપોર્ટ સરકારે રદ્દ કર્યો છે. સરકાર દ્વારા નિત્યાનંદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા તેનો પાસપોર્ટ રદ્દ કરવામાં આવ્યો છે.
Dec 6,2019, 19:10 PM IST
પરીક્ષા
ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા રદ થવાનો મામલો બન્યો વધારે ઉગ્ર
ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા રદ થવાનો મામલો વધારે ઉગ્ર બન્યો છે. પરીક્ષા રદ થવા મામલે કોંગ્રેસે રાજ્યભરમાં વિરોધ નોંધાવ્યો છે. આ મામલે અમદાવાદમાં NSUI દ્વારા રબારી કોલોની પાસે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
Oct 15,2019, 14:36 PM IST
nitin patel
બિન સચિવાલય પરીક્ષા રદ થવા અંગે નીતિન પટેલનો ચોંકાવનારો પ્રતિભાવ
બિન સચિવાલય પરીક્ષા રદ થવા અંગે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ પરીક્ષા રદ થવા અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કંઈ ખબર જ નથી. અરવલ્લી ગયેલા નીતિન પટેલને જ્યારે પરીક્ષા રદ અંગે અને શૈક્ષેણિક લાયકાત અંગે સવાલ કરવામાં આવ્યા તો તેઓને કંઈ ખબર જ નથી તેવા જવાબો આપ્યા હતા.
Oct 12,2019, 14:46 PM IST
EXAM
બિન સચિવાલય કલર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ
બિન સચિવાલય કલર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ મામલે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષનું નિવેદન આવ્યું છે કે તેમણે માત્ર સરકારના આદેશનું પાલન કર્યુ છે અને પરીક્ષા કેમ રદ કરાઈ તેના કારણથી અજાણ છે. હકીકતમાં રાજ્ય સરકારના આદેશથી પરીક્ષા મોકૂફ રખાઈ છે. હકીકતમાં આ પરીક્ષા 20 ઓકટોબરે યોજાવાની હતી.
Oct 12,2019, 11:01 AM IST
Rajkot
જુઓ નવરાત્રિનું વેકેશન રદ થવા મુદ્દે શું કહ્યું રાજકોટના વિદ્યાર્થીઓએ
કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે બે મહત્વના નિર્ણય લીધા છે જેમાં નવરાત્રિનું વેકેશન રદ્ કરવામાં આવ્યું છે સાથે જ ઉનાળાનું વેકેશન નહીં લંબાવાય તેવો નિર્ણય કરાયો છે.
Jun 6,2019, 18:05 PM IST
Discussion
જુઓ રાજ્ય સરકારે નવરાત્રિ વેકેશન રદ કરવા મુદ્દે ખાસ ચર્ચા
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો સૌથી મોટો નિર્ણય, રાજ્ય સરકારે રદ કર્યુ નવરાત્રિ વેકેશન, હવે 21 દિવસનું રહેશે દિવાળી વેકેશન
Jun 6,2019, 17:10 PM IST
Ahmedabad
અમદાવાદના પોલીસ કર્મચારીઓની રજા કેમ રદ કરાઈ, જુઓ વીડિયો
અમદાવાદ શહેર પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ કરાઈ રદ, રથયાત્રા અને ઈંદના તહેવારને ધ્યાને લઈ રજાઓ રદ, કાયદો વ્યવસ્થા ન ડહોળાઈ તેને લઈને લેવાયો નિર્ણય
May 31,2019, 16:30 PM IST
Ahmedabad
સુરતની ઘટના બાદ અમદાવાદની એપલ હોસ્પિટલનું બી.યુ પરમિશન રદ
સુરતની ઘટના બાદ જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ પરિમલ ગાર્ડન પાસે આવેલી એપલ ચિલ્ડ્રન હોસ્પિટલનું બી.યુ પરમિશન રદ કરી છે, સાત દિવસમાં દર્દીઓને બીજે ખસેડી હોસ્પિટલ બંધ કરવા સૂચના આપી છે.
May 27,2019, 14:55 PM IST
surat
સુરત આગકાંડ મામલે મનપા અધિકારી પર આવશે તવાઈ
સુરતના મહાનગરપાલિકા અધિકારી પર આવશે તવાઈ, મ્યુનિસિપલ કમિશનર રજા ટૂંકાવી સુરત પાછા આવશે, મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક બાદ લેવાશે નિર્ણય, સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવામાં આવશે
May 25,2019, 15:25 PM IST
gujarat
ગુજરાતમાં નવરાત્રિ વેકેશન થઈ શકે છે રદ , જાણો કારણ
નવરાત્રિ વેકેશન રદ કરવાની રાજ્ય સરકારની વિચારણા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નવા શૈક્ષણિક વર્ષમાં વેકેશન થઈ શકે છે રદ
May 24,2019, 16:30 PM IST
SC
SCએ આપ્યો કંઈક એવો ચૂકાદો કે પૂર્વ IPS સંજીવ ભટ્ટની મુશ્કેલીમાં વધારો
સુપ્રીમ કોર્ટે ગુજરાતના પૂર્વ IPS સંજીવ ભટ્ટની જામીન અરજી ફગાવાઈ , આ સમયે કેસમાં હસ્તક્ષેપ કરવાની જરૂર ન હોવાનું કોર્ટનું અવલોકન, 1998માં પાલનપુર ખાતે ખોટા નાર્કોટિક્સ કેસમાં સંજીવ ભટ્ટ જેલમાં છે
May 9,2019, 14:15 PM IST
Morva Hadaf
મોરવાહડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું ધારાસભ્યપદ રદ
મોરવાહડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું ધારાસભ્યપદ જાતિનું પ્રમાણપત્રને લઈને સસ્પેન્ડ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યાં સસ્પેન્ડ
May 3,2019, 16:55 PM IST
રાજકોટ
રાજકોટમાં 20% લોકલ રૂટ પર કાલે બસ નહીં દોડે, જાણો કારણ
આવતીકાલે ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકોટ ST ડિવિઝનની 220 બસ ચૂંટણી ફરજમાં ફાળવવામાં આવી, આવતીકાલે મતદાનના દિવસે 20% લોકલ રૂટ પર બસ દોડાવવામાં નહીં આવે
Apr 22,2019, 15:44 PM IST
Ahmedabad
અમદાવાદ કુશલ લિ.ના ડીરેકટર સંદીપ અગ્રવાલના જામીન નામંજૂર, જુઓ વિગત
કુશલ લિમિટેડના ડીરેકટર સંદીર અગ્રવાલના જામીન અરજી સરકારી પક્ષની દલીલોને માન્ય રાખીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી, આરોપીની 89 કરોડની ટેક્સ ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી
Apr 12,2019, 17:35 PM IST
Trending news
High Cholesterol
હાઈ કોલેસ્ટ્રોલના કારણે 3 સૌથી મોટા જોખમો, એક જીવલેણ સાબિત થઈ રહ્યો છે, ધ્યાન રાખજો
Vande Bharat train
વંદે ભારત ટ્રેન પર કેમ ફેંક્યા હતા પથ્થર? આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
New Nissan Magnite
6 લાખથી ઓછી કિંમતમાં લોન્ચ થઈ આ દમદાર SUV,મળશે શાનદાર ફીચર અને પાવરટ્રેન
gujarat
વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, તંત્રમાં દોડધામ મચી
heart attack
Heart Attack: ગરબા રમતી વખતે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક, જાણો એક્સપર્ટ પાસેથી કારણ
navratri
નવરાત્રિમાં બાળકો પર માતા-પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? વાંચવાનું ચૂકતા નહીં, નહીં તો
Vadodara
સંસ્કારી નગરી ફરી શર્મસાર બની, નવરાત્રિમાં સગીરા પર ગેંગરેપ, બાઈક સવાર યુવકોએ પીંખી
Shani Nakshatra Parivartan
Shani Gochar: ડિસેમ્બર 2024 સુધી 3 રાશિઓને થતો રહેશે ધનલાભ, શનિ આપશે અપાર સફળતા
controversy
આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે, અંગપ્રદર્શન થાય છે... સ્વામીનારાયણ સ્વામીનુ નિવેદન
Gang rape
પૂણેમાં મિત્ર સાથે રાતે ફરવા ગયેલી ગુજરાતી યુવતી સાથે ગેંગરેપ, ભોગ બનનાર મૂળ સુરતની