બિન સચિવાલય પરીક્ષા રદ થવા અંગે નીતિન પટેલનો ચોંકાવનારો પ્રતિભાવ

બિન સચિવાલય પરીક્ષા રદ થવા અંગે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ પરીક્ષા રદ થવા અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કંઈ ખબર જ નથી. અરવલ્લી ગયેલા નીતિન પટેલને જ્યારે પરીક્ષા રદ અંગે અને શૈક્ષેણિક લાયકાત અંગે સવાલ કરવામાં આવ્યા તો તેઓને કંઈ ખબર જ નથી તેવા જવાબો આપ્યા હતા.

Trending news