સુરત આગકાંડ મામલે મનપા અધિકારી પર આવશે તવાઈ

સુરતના મહાનગરપાલિકા અધિકારી પર આવશે તવાઈ, મ્યુનિસિપલ કમિશનર રજા ટૂંકાવી સુરત પાછા આવશે, મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક બાદ લેવાશે નિર્ણય, સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવામાં આવશે

Trending news