हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
NZ
PNG
0/ 0
(0)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સૌરાષ્ટ્રના લોકમેળા
સૌરાષ્ટ્રના લોકમેળા News
સૌરાષ્ટ્રના લોકમેળા
Breaking : 50 વર્ષમાં પહેલીવાર સૌરાષ્ટ્રભરમાં શ્રાવણ મહિનાના લોકમેળા નહિ યોજાય
સૌરાષ્ટ્રભરના લોકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. જન્માષ્ટમી પર આ વર્ષે લોકમેળો નહિ યોજાય. 50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ મહિનામાં મેળા નહિ યોજાય. સૌરાષ્ટ્રમાં લોકમેળાનું આગવું મહત્વ હોય છે. દર શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં 5 દિવસ સુધી વિવિધ મેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં 5 દિવસમાં 10 લાખ લોકો મુલાકાત લેતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રભરમાં 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. લોકમેળા 5 દિવસ જ્યારે ખાનગી મેળા 20 દિવસ સુધી ચાલુ રાખવામાં આવે છે. ત્યારે આ વર્ષે લોકમેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.
Jul 23,2020, 12:55 PM IST
સૌરાષ્ટ્રના લોકમેળા
50 વર્ષમાં પ્રથમ વખત સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં મેળા નહિ યોજાય : સૂત્ર
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસ દરમિયાન 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રના પ્રિય એવા મેળાને પણ કોરોનાનું મહાસંકટ નડી શકે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળા સહિત સૌરાષ્ટ્રના 100 જેટલા મેળાનું આયોજન ન કરવા સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વર્ષે કોરોનાથી થતા સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા શ્રાવણ માસ દરમિયાન થતા મેળા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવે તેવી શકયતા છે. રાંધણ છઠ થી શરૂ થતાં 5 દિવસીય આ લોક મેળામાં કુલ 10 લાખ જેટલી જનમેદની સૌરાષ્ટ્રભરમાંથી આવતી હોય છે, જેને ધ્યાનમાં રાખી અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
Jun 17,2020, 15:33 PM IST
Janmashtami
Pics : જેનુ નામ પડતા જ સૌરાષ્ટ્રવાસીઓ ખુશ થઈ જાય, તેવા લોકમેળામાં જુઓ કેવો
લોકમેળાનું નામ પડતા જ સૌરાષ્ટ્રવાસીઓ ખુશ થઈ જતા હોય છે. સૌરાષ્ટ્રવાસીઓ જન્માષ્ટમીની કાગડોળે રાહ જોઈને બેસ્યા હોય છે. આ લોકમેળામાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડતુ હોય છે. પાંચ દિવસના આ લોકમેળમાં આ વર્ષે કેવો માહોલ, કેવુ ડેકોરેશન છે તે જોઈએ.
Aug 26,2019, 10:53 AM IST
Trending news
politics
'શું ખાલી રાજપૂતોના વોટ પર જીત્યા છો ચૂંટણી?' સાંસદના બફાટ બાદ માંગ્યો જવાબ
brutal murder
સુરતમાં 22 વર્ષીય યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ, સામાન્ય બોલાચાલીમાં જીવ ગયો
rahul gandhi
રાયબરેલીથી સાંસદ રહેશે રાહુલ ગાંધી, વાયા વાયનાડ લોકસભામાં થશે પ્રિયંકાની એન્ટ્રી!
Medical Hospital
લોકોના 10 કરોડ રૂપિયા પાણીમાં, સિદ્ધપુરમાં 10 વર્ષ પહેલા બનેલી હોસ્પિટલ બની ગઈ ખંડેર
Business
ફરી નહીં મળે આટલું સસ્તું સોનું! લગન હોય કે જિયાણું ભરી લેજો થેલો
Jain Tirthankaras Idols Damage On Pavagadh Hill
" પહેલા પણ ગૃહ મંત્રી આજ હતા અને આજે પણ આજ છે ", અમને હર્ષ સંઘવી પર પણ ભરોસો નથી
spiritual news
મીઠું, રોટલી અને પાણી...આ વસ્તુઓ કેમ હાથોહાથ આપવી ગણાય છે અશુભ? જાણીને ચોંકી જશો
Drugs Supply
કચ્છમાંથી 40 ચરસના પેકેટ મળ્યા, જુનાગઢમાં ગાંજાની સપ્લાય કરનાર 4 ઝડપાયા
Lok Sabha Election 2024
ભાજપ માટે કેમ માથાનો દુઃખાવો બન્યુ લોકસભા સ્પીકરનું પદ? TDPએ નથી ખોલ્યા પત્તા
rahu gochar 2024
20 દિવસ બાદ રાહુ બદલશે પોતાની ચાલ, આ જાતકોનું ભાગ્ય ચમકશે, નોકરી-બિઝનેસમાં મળશે લાભ