हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
NZ
PNG
7/ 1
(2.1)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તખ્તાપલટ
તખ્તાપલટ News
World news
પ્રધાનમંત્રી કરતા પણ વધારે આખા પાકિસ્તાનમાં કેમ છે આ હિન્દુ મહિલાની ચર્ચા? જાણો કારણ
Hindu Woman File Nomination In Pakistan: શું બદલાઈ જશે પાકિસ્તાનનો રાજકીય ઈતિહાસ? શું પાકિસ્તાનમાં થવાનો છે મોટો ઉલટફેર? ભારતના હિન્દુરાષ્ટ્રની ચર્ચાઓ વચ્ચે પાકિસ્તાનમાં બદલાઈ રહી છે બાજી. સૌથી વધુ ચર્ચાં છે પાકિસ્તાનની આ હિન્દુ મહિલા.
Dec 26,2023, 11:55 AM IST
માલીમાં બળવો
કોરોનાકાળમાં આ દેશમાં ભયંકર રાજકીય ઉથલપાથલ, વિદ્રોહીઓએ રાષ્ટ્રપતિ-PM ને બંધક બનાવ્યા
પશ્ચિમ આફ્રિકી દેશ માલી (Maali) માં વિદ્રોહીઓએ તખ્તાપલટની કોશિશ કરીને રાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રી બાઉબો સિસેને અટકાયતમાં લઈ લીધા છે. આ ઉપરાંત વિદ્રોહીઓએ સેનાના વરિષ્ઠ અધિકારીઓને પણ બંધક બનાવી લીધા છે. એવા પણ અહેવાલ છે કે રાષ્ટ્રપતિએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. આ અગાઉ માલીમાં વિદ્રોહી સૈનિકોએ મંગળવારે રાષ્ટ્રપતિના અંગત નિવાસસ્થાનને ઘેરી લીધુ હતું અને હવામાં ફાયરિંગ કર્યું હતું.
Aug 19,2020, 7:48 AM IST
પાકિસ્તાન
ઈમરાનની થશે હકાલપટ્ટી!, PAK સેનાની 111 બ્રિગેડનો જ કેમ તખ્તાપલટમાં થાય છે
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી કાશ્મીર મુદ્દે પાકિસ્તાન આતંરરાષ્ટ્રીય પટલ પર ઊંધે માથે પછડાયું છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ નિષ્ફળતા સાંપડી છે. યુએનમાં ઈમરાન ખાનના નબળા પ્રદર્શન બાદ પાકિસ્તાન પર નજર રાખી રહેલા વિશ્લેષકો માની રહ્યાં છે કે ત્યાંની સેના પાકિસ્તાનના વડાપ્રધાનથી ખુશ નથી. આમ પણ પાકિસ્તાનમાં વિદેશ નીતિ અને ખાસ કરીને કાશ્મીર મુદ્દે સેનાની ભૂમિકા જ નિર્ણાયક હોય છે. કાશ્મીર પર ઈમરાન ખાન સરકારની આંતરરાષ્ટ્રીય પટલ પર કારમી હાર અને ખરાબ અર્થવ્યવસ્થાને કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે પડદા પાછળ અદ્રશ્ય શક્તિ બની બેઠેલી પાકિસ્તાનની સેના હવે ફરી એકવાર સામે જોવા મળી રહી છે.
Oct 4,2019, 11:41 AM IST
પાકિસ્તાન
પાકિસ્તાનમાં તખ્તાપલટની આશંકાઃ જનરલ બાજવાએ રદ્દ કરી 111 બ્રિગેડની રજાઓ
નિષ્ણાતોના મતે પાકિસ્તાનમાં તખ્તાપલટ માટે હંમેશાં 111 બ્રિગેડનો જ ઉપયોગ કરાયો છે. સૂત્રો અનુસાર જનરલ બાજવાએ પાકિસ્તાનના મોટા ઉદ્યોગપતિઓ સાથે પણ એક ગુપ્ત બેઠક કરી છે.
Oct 3,2019, 19:19 PM IST
Trending news
politics
'શું ખાલી રાજપૂતોના વોટ પર જીત્યા છો ચૂંટણી?' સાંસદના બફાટ બાદ માંગ્યો જવાબ
brutal murder
સુરતમાં 22 વર્ષીય યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ, સામાન્ય બોલાચાલીમાં જીવ ગયો
rahul gandhi
રાયબરેલીથી સાંસદ રહેશે રાહુલ ગાંધી, વાયા વાયનાડ લોકસભામાં થશે પ્રિયંકાની એન્ટ્રી!
Medical Hospital
લોકોના 10 કરોડ રૂપિયા પાણીમાં, સિદ્ધપુરમાં 10 વર્ષ પહેલા બનેલી હોસ્પિટલ બની ગઈ ખંડેર
Business
ફરી નહીં મળે આટલું સસ્તું સોનું! લગન હોય કે જિયાણું ભરી લેજો થેલો
Jain Tirthankaras Idols Damage On Pavagadh Hill
" પહેલા પણ ગૃહ મંત્રી આજ હતા અને આજે પણ આજ છે ", અમને હર્ષ સંઘવી પર પણ ભરોસો નથી
spiritual news
મીઠું, રોટલી અને પાણી...આ વસ્તુઓ કેમ હાથોહાથ આપવી ગણાય છે અશુભ? જાણીને ચોંકી જશો
Drugs Supply
કચ્છમાંથી 40 ચરસના પેકેટ મળ્યા, જુનાગઢમાં ગાંજાની સપ્લાય કરનાર 4 ઝડપાયા
Lok Sabha Election 2024
ભાજપ માટે કેમ માથાનો દુઃખાવો બન્યુ લોકસભા સ્પીકરનું પદ? TDPએ નથી ખોલ્યા પત્તા
rahu gochar 2024
20 દિવસ બાદ રાહુ બદલશે પોતાની ચાલ, આ જાતકોનું ભાગ્ય ચમકશે, નોકરી-બિઝનેસમાં મળશે લાભ