સુરત: પાર્કિંગની જગ્યા ખાલી કરાવવાને લઇને પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

વરાછાના એ.કે.રોડ પર આવેલી શ્રીનાથ દ્વાર સોસાયટી વર્ષ 1993 માં ઉભી કરવામાં આવી હતી.જે તે સમયે સોસાયટી માં બિલ્ડર દ્વારા સીઓપી ની જગ્યા છોડવામાં આવી હતી.જ્યાં સોસાયટીમાં બાળકોના રમત- ગમત માટેનું મેદાન અથવા ગાર્ડન બનાવવા આ જગ્યા મૂકી રાખવામાં આવી હતી.જો જે બિલ્ડર દ્વારા આ સીઓપી ની જગ્યા અન્ય કોઈને વેચી મારતા મોટો વિવાદ ઉભો થયો છે.

Trending news