સુરતના મુસાફરોએ ZEE24 કલાકને જણાવી પોતાના મનની વાત...

સુરત શહેરમાં સીટી બસથી થતા અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ZEE24 કલાકની ટીમે સિટી બસમાં મુસાફરો સાથે વાતચીત કરી. જેમાં મુસાફરોએ ટ્રાફિકના નિયમોને કડક કરવા માગ કરી. આવો સાંભળીએ મુસાફરોના મનની વાત... લોકોએ ટ્રાફિકના નિયમો કડક બનાવવા અને બીઆરટીએસ રૂટમાં લોકોની અવરજવર બંધ કરવા માંગ કરી છે.

Trending news