ઉજવો ગણેશોત્સવ ઈકોફ્રેન્ડલી ગણેશ મૂર્તિથી, જુઓ 'ગામડું જાગે છે'

સુરતીઓ દુંદાળા દેવ એવા શ્રીજીનો ત્યોહાર હર્ષોઉલ્લાસથી ઉજવતા હોય છે. ગણેશોત્સવને થોડા જ દિવસો બાકી છે ત્યારે સમગ્ર દેશમાં ઉજવણીની તડામાર તૈયારી શરૂ કરી દેવાઈ છે તો સુરતીઓ દ્વારા આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી અનોખી રીતે કરવામાં આવશે તો જાણીએ આ ખાસ અહેવાલમાં......

Trending news