સુરતઃ જુઓ ફાયર વિભાગે કેમ કરી 50 દૂકાનો સીલ

સુરતઃ અડાજણ વિસ્તારની ઘટના, ફાયર સેફ્ટીના પગલે ઇસ્કોન પ્લાઝાની 50 દુકાનો સીલ કરવામાં આવી. આ અગાઉ ફાયર સેફટી અંગે નોટિસ આપી હોવા છતાં કોઈ પ્રકારના પગલાં ન લેવાના કારણે દુકાનોને છેવટે સીલ કરવામાં આવી.

Trending news