કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સામે કોંગ્રેસના કાર્યકરોનો અસંતોષ , જાણો કારણ

પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સામે રાજકોટ-ઉપલેટાના કોંગ્રેસના કાર્યકરોએ અસંતોષ વ્યક્ત કર્યો, ટિકિટ મળતાં કોંગ્રેસના જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો,સંગઠનના આગેવાનોને વિશ્વાસમાં ન લેવાતા હોવાથી રોષ વ્યક્ત કર્યો

Trending news