સમગ્ર રાજ્યમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશેઃ પ્રદીપસિંહ જાડેજા

નર્મદા બંધની ઉચાઇ પૂર્ણ થાય અને બંધ પૂરે પુરો ભરાયએ સ્વપ્ન પૂર્ણ થયું. જેમના પરિશ્રમથી બંધનું કામ પૂર્ણ થયુંએ વડાપ્રધાન મોદીની હાજરીમાં નમામી દેવી નર્મદે ઉત્સવમાં નર્મદાના નીરના વધામણા થશે. મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સહિતના લોકો હાજર રહેશે.

Trending news