શહીદ દિવસે પીએમ મોદીએ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને કર્યા યાદ

આજે 23 માર્ચ એટલે કે શહીદ દિવસ છે. પીએમ મોદીએ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને યાદ કરીને એક ટ્વિટ કરી અને સાથે વીડિયો શેર કર્યો.

Trending news