થાઈલેન્ડના રાજ પરિવારનો ભારત પ્રત્યેનો લગાવ ઘનિષ્ઠ અને ઐતિહાસિક: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાન શિખર સંમેલનમાં ભાગ લેવા માટે શનિવારે બેંગકોક પહોંચ્યા હતા. અહીં તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે અહીં એક સ્ટેડિયમમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.

Trending news