ગીર સોમનાથમાં નીલ ગાયનું મારણ કરી સિંહ પરિવારે માણી મિજબાની

તાલાલા ગીરના ધાવા ગામે 9 સાવજોએ ધામા નાખ્યા છે. ઉકા ભાઈ માધાભાઈ ગધેસરિયાની વાડીમાં નિલ ગાયનું માંરણ કરી સિંહ પરિવારે મિજબાની માણી હતી. તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં 9 સિંહોના ધામાના પગલે ખેડૂતોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

Trending news