કમલેશ તિવારીની હત્યા કેસનો X-Ray

અયોધ્યામાં રામ મંદિરને લઈને થોડા દિવસોમાં સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય આપવાની છે. તે પહેલા હિંદુ મહાસભાના નેતા કમલેશ તિવારીની ધોળેદિવસે ગળું કાપીને હત્યા કરી નાંખવામાં આવી. ઘટનાને પગલે યૂપીના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો. પોલીસ અને ATSએ તાત્કાલિક પગલાં ઉઠાવતાં તેનું ગુજરાત કનેક્શન હોવાનું ખૂલ્યું

Trending news