નિજ મંદિરે પહોંચ્યા છતા તમામ રથ પ્રભુ સહિત બહાર રખાશે ! જાણો કારણ

કોમી એખલાસ સાથે અમદાવાદમાં યોજાતી ઐતિહાસિક રથયાત્રા સંપન્ન થઇ હતી. રથ મંદિરે પહોંચ્યા બાદ આખી રાત બહાર જ રહેશે. કથા અનુસાર લક્ષ્મીજી ભગવાનથી રિસાઇ જાય છે અને મહેલનાં દરવાજા બંધ કરી દે છે. જેના કારણે મામાના ઘરેથી પરત ફરેલા પ્રભુએ બહાર રહીને જ રાત પસાર કરવી પડે છે. સવારે મંગળા આરતી સાથે પ્રભુની મંદિરમાં પધરામણી થશે

Trending news