હિંદુ મહાસભા દ્વારા રાજીવ ધવન સામે પગલાં લેવાની માગ

અયોધ્યા કેસ (Ayodhya Case)ની 40 દિવસની સુનાવણી દરમિયાન બુધવારે મુસ્લિમ પક્ષના વકિલ રાજીવ ધવને ખુબ જ આપત્તિજનક વ્યવહાર કર્યો અને હિન્દુ પક્ષના વકીલ વિકાસ સિંહ દ્વારા કોર્ટની સામે રજૂ કરવામાં આવેલા નકશાની કોપીને ફાડી નાખી હતી. આ મામલે હિંદુ મહાસભાએ કોર્ટને કાગળ લખીને રાજીવ ધવન સામે પગલાં લેવાની માગણી કરી છે.

Trending news