ગીરસોમનાથના સૈયદરાજપરા ગામનો આ મુદ્દો ઉઠ્યો વિધાનસભામાં

ગીરસોમનાથ જિલ્લાના ઉનાના સૈયદરાજપરા ગામનો મુદ્દો ઉઠ્યો વિધાનસભામાં, વાવાઝોડાના કારણે સૈયદ રાજપરા ગામ પ્રોટેક્શન વૉલ તૂટી ગઈ છે, સર્વે કરાવીને યોગ્ય પગલાં ભરવાની જળસંપત્તિ મંત્રીની ખાતરી

Trending news