પુલવામા હુમલાના શહીદોને CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ

ગુરુવારે પુલવામાના અવંતિપોરામાં જૈશ એ મોહમ્મદના એક આત્મઘાતી આતંકીએ સીઆરપીએફના કાફલાની એક બસ સાથે વિસ્ફોટકો ભરેલી કાર અથડાવી દઈને મોટી વારદાતને અંજામ આપ્યો જેમાં 40 બહાદુર જવાનો શહીદ થયાં. સીએમ વિજય રૂપાણીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી.

Trending news