ભરૂચ ટેમ્પોની અડફેટે આવતા બે જૈન સાધ્વીના મોત, જુઓ વિગત

ભરૂચના અસુરીયા નજીર ટેમ્પોએ બે જૈન સાધ્વીને અડફેટે લેતા બંને જૈન સાધ્વીના ઘટના સ્થળ પર જ મોત ,જૈન ઉપાશ્રયથી નેશનલ હાઈવે જતા સમયે જૈન સાધ્વીને નડ્યો અકસ્માત

Trending news