ભક્તિ સંગમ: ચાલો જાણીએ શ્રીકૃષ્ણનો વાંસળી સાથેનો અતૂટ સંબંધ કેમ છે

શ્રીકૃષ્ણને વાંસળી ખુબજ પ્રિય છે. શ્રીકૃષ્ણનો વાંસળી સાથેનો અતૂટ સંબંધ છે. ગોપીઓને વાંસળીની મીઠી ઈર્ષા થતી. કૃષ્ણનું ચિત્ર વાંસળી વગર અધૂરું છે. ગોપીઓ પ્રેમલક્ષણા ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. દૂર દૂર વૃંદાવનમાં મોરલીના સૂર રેલાયા હતા. સૂરો સાંભળીને ગોપીઓએ સાનભાન ગુમાવી દીધાં હતા. તેમનું ચિત્ત એ મોરલીના સૂરમાં લય પામી ગયું હતું.

Trending news