યાત્રાધામ બેટ દ્વારકામાં ત્રીજા દિવસે અંધકારનું રાજ

બેટ દ્વારકા: રવિવાર સાંજથી પાવર પ્રોબ્લેમ.યાત્રાધામ આવતા પ્રવાસીઓ અને સ્થાનિકોમાં હાલાકીનો માહોલ.દરિયામાં મરીન કેબલ તૂટ્યો હોવાનું અને કામગીરી ચાલુ હોવાનું PGVCLનું રટણ. વારંવાર વીજ ધાંધિયાથી પ્રજા આંદોલનના મૂડમાં.

Trending news