દિલ્હીમાં રાજપથ પર યોજાઈ બીટિંગ ધ રિટ્રીટ સેરેમની

દેશની રાજધાની દિલ્હીમાં દર વર્ષે ગણતંત્ર દિવસ બાદ 29 જાન્યુઆરીએ 'બીટિંગ ધ રિટ્રીટ (Beating The Retreat)' સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. રાયસીના રોડ પર રાષ્ટ્રપતિ ભવનની સામે તેનું પ્રદર્શન કરવામાં આવે છે. ચાર દિવસ સુધી ચાલનારા ગણતંત્ર દિવસ રમારોહનું સમાપન બીટિંગ રિટ્રીટની સાથે થાય છે. 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસ સમારોહની જેમ Beating Retreat કાર્યક્રમ પણ જોવા લાયક હોય છે.

Trending news