રામ મંદિર ચુકાદા બાદ પ્રવિણ તોગડીયાએ કરી મહાઆરતી...

રામ મંદિર ચુકાદા બાદ પ્રવિણ તોગડીયાએ કરી મહાઆરતી બાપુનગર ખાતે કરી હતી. તેમણે ઝડપથી રામ મંદિર બને તે અંગે પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Trending news