ચૂંટણીના પરિણામો બાદ રાજ્યના મંત્રીમંડળમાં થઇ શકે છે નવા ચહેરાઓનો સમાવેશ

રાજ્યમાં લોકસભાની ચૂંટણી બાદ સત્તાધારી પક્ષ ભાજપના સંગઠન અને સરકાર માં મોટા ફેરફારો તોળાઇ રહ્યા છે. રાજ્ય સરકારમાંથી કેટલાક મંત્રીઓને પડતા મૂકવા સહિત નવા મંત્રીઓને સમાવાશે તો સાથે જ પ્રદેશ સંગઠનમાં જડમૂળથી ફેરફારો જોવા મળશે. ભાજપ સરકારમાં મંત્રીમંડળ વિસ્તરણમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને સ્થાન મળ્યા બાદ ભાજપના મજબૂત ચહેરાઓને પણ મંત્રીમંડળમાં જગ્યા મળે તે માટે માંગણી થઇ હતી જેને લઇને ચૂંટણી પરિણામો બાદ નિર્ણય લેવાશે.

Trending news