રાજ્યમાં IT વિભાગને અપાયેલા લક્ષ્યાંકમાં 40 ટકાની ઘટ

ભારત સરકારના નાણા વિભાગ દ્વારા ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષ માટે ઇન્કમટેકસ વિભાગને નિર્ધારીત લક્ષ્યાંક કર વસુલાત માટે આપેલ પરંતુ હાલ ૪૦ ટકા જેટલી ઘટ હોવાનું જાણવા મળે છે.

Trending news