हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
165/ 2
(20.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા News
breaking news
SOUમાં દેશભરના આરોગ્ય મંત્રીઓ કરશે શિબિર, 3 દિવસીય કાર્યક્રમમાં ઘડાશે મોટી 'રણનીતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ઉપક્રમે યોજાનારી આ શિબિરમાં તમામ રાજ્યો અને કેન્દ્રી શાસિત પ્રદેશના આરોગ્ય મંત્રીઓ હાજર રહેશે. સાથે જ તમામ આરોગ્ય સચિવ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહેશે. આ શિબિરના આયોજનની તૈયારીના ભાગરૂપે એક બેઠક યોજાઈ હતી. જેમાં તૈયારીઓને લઈ ચર્ચા કરાઈ હતી.
Apr 28,2022, 9:04 AM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી
ગ્રુપમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જતાં પહેલાં વાંચી લેજો આ સમાચાર, નહીતર પસ્તાશો
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ગણાતી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે સતત પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લીધે કાળાબજારીઓને મોકળો માર્ગ મળી ગયો છે. થોડા સમય અગાઉ ટિકિટો બ્લેકમાં વેચાતી હોવાની બુમો ઉઠવા પામી હતી અને જેને લઇને કેવડિયા પોલિસ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડુપ્લીકેટ ટિકિટ મુદ્દે ફરિયાદ પણ દાખલ કરી હતી.
Jan 8,2020, 10:23 AM IST
statue of unity
વેલકમ 2020: સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યું આકર્ષણનું કેન્દ્ર
તહેવારનો માહોલ નવા વર્ષના વધામણાં એટલે 31 ડિસેમ્બર સુધી ચાલશે જેથી પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયા ગાળવાનું પસંદ કરે છે. અત્યારે રોજના 25 હજાર પ્રવાસીઓ નોંધાઈ રહ્યા છે 31 ડિસેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ટિકિટો નું 100 ટકા બુકિંગ થઇ ગયું છે. હાલ પ્રવાસીઓ ને માત્ર 150 રૂપિયાની ટિકિટ મળી રહી છે, ત્યારે પ્રવાસીઓ માં વ્યૂઇંગ ગેલેરી નહિ જોઈ શકવાનો રોષ છે. પરંતુ તંત્ર પણ આ બાબતે લાચાર છે અને કહી રહ્યા છે કે વ્યૂહ ગેલેરીની ટિકિટ 100 ટકા બુકિંગ થઇ છે પરંતુ 150 વળી ટિકિટ તો પ્રવાસીઓ ને ઓનલાઇન અને ઓફ લાઈન પણ મળશે. આ સિવાય ઘણું બધું જોવાનું છે ની વાત સાથે 100 બસો પણ તંત્ર દ્વારા પ્રવાસીઓને તકલીફ ના પડે એ માટે વ્યવસ્થા કરી છે.
Dec 29,2019, 15:37 PM IST
statue of unity
સ્ટેચ્યૂ ઓફ યુનિટી : હવે વધશે ટ્રેનની સુવિધા, જુઓ વીડિયો
Statue of Unity : will start train service dabhoi kevadia colony
Dec 14,2018, 12:11 PM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી
સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ દેશમાં બનશે અનેક પ્રતિમાઓ, પરંતુ સરતાજ બનશે શિવા સ્
મહારાષ્ટ્ર સરકાર આશરે 3800 કરોડ રૂપિયાના ખર્ચે છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલનું નિર્ણાણ કરી રહી છે. જે બનીને તૈયાર થશે ત્યારે તે દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ બનશે.
Nov 26,2018, 10:44 AM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે યુવાનોના ધરણાં, જુઓ વીડિયો
સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે બંધ રહેશે. પરંતુ સ્થાનિક 150થી વધુ યુવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશ કરીને ભારે વિરોધ પ્રદર્શન કર્યુ. તેમની માંગણી હતી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધ બનાવવા માટે સ્થાનિક 6 ગામના લોકોએ જમીન અને મકાન સહિતનો ભોગ આપેલો છે.ત્યારે સ્થાનિકોને રોજગારી મળે તેવી માંગણી સાથે 150થી વધુ સ્થાનિક યુવાનોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા.
Nov 12,2018, 16:47 PM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી
હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સંખ્યા થઇ નક્કી, રોજ આટલા લોકોને મળશે
અહીં આવનારા સહેલાણીઓને કુદરતનું સાંનિધ્ય મળી રહે તેવી પૂરતી વ્યવસ્થા કરાઈ છે. સંચાલકોનું કહેવું છે કે, આ ટેન્ટ સિટી જોઈને તમને જેસલમેર અને કચ્છના રણમાં બનાવાઈ છે તેવી ટેન્ટ સિટીની યાદ આવશે. ટેન્ટ સિટીમાં ટેન્ટ સિટીમાં 4500થી લઈને 24,000 સુધીનું છે
Nov 9,2018, 14:06 PM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી
સ્ટેચ્યુ ઓફ યુનિટીના ખાતે પ્રવેશ ન મળતાં હોબાળો
સવારે 9 વાગ્યાથી અત્યાર સુધી 30 પ્રવાસીઓએ પ્રવેશ કર્યો છે. ઓનલાઇન બુકિંગ કરાવેલ પ્રવાસીઓ માટે કોઇ સુવિધા નથી. ઓનલાઇન બુકિંગ ફુલ બતાવે છે. પ્રવાસીઓ અંદર પ્રવેશવા પણ આતુર છે.
Nov 1,2018, 14:03 PM IST
અમદાવાદ
પરેશ ધાનાણીએ વડાપ્રધાનને લખ્યો પત્ર, અભિનંદનની સાથે સાથે કર્યા પ્રહાર
પત્રમાં પરેશ ધાનાણીએ ઉલ્લેખ કર્યો કે સરદાર પટેલે દેશને એક તાંતણે બાંધ્યો હતો. જોકે આજના શાસકો વર્ગ વિગ્રહ ફેલાવી તેમની આત્માને ઠેસ પહોચાડી રહ્યા છે સરદારે દેશમાં જાતિ ભાષા ધર્મ અને પ્રાંતના સીમાડાઓ તોડી કોમી એખલાસ અને સદભાવનાનું વાતાવરણ ઉભું કરી વારસામાં આપ્યુ હતુ
Oct 30,2018, 16:25 PM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી
સરોવરથી સરદારના 'વિરાટ' દર્શન, USના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા પણ ડબલ
દુનિયાની સૌથી વધુ ઉંચાઈ ધરાવતી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં તૈયાર થઈ રહી છે. કામ લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે ગુજરાતના કેવડિયામાં નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમથી માત્ર 3.32 કિલોમીટર દૂર આ વિશાળકાય પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.
Oct 12,2018, 15:00 PM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી
'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું કાર્ય પૂર્ણતાને આરે
આગામી 2થી ત્રણ દિવસમાં મુખારવિંદ પણ લગાવી દેવાશે, ત્યાર બાદ પ્રતિમાનું અંતિમ ફિનિશિંગ કાર્ય હાથ ધરાશે, 31 ઓક્ટોબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરવાના છે
Oct 12,2018, 15:56 PM IST
Trending news
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ
october month lucky rashifal
ઓક્ટોબરમાં 4 રાજયોગનો દુર્લભ સંયોગ, 3 રાશિના જાતકોની પાંચેય આંગળીઓ ઘીમાં, થશે લાભ