हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રાણપ્રિયા
પ્રાણપ્રિયા News
Nityanand Ashram dispute
નિત્યાનંદ આશ્રમ વિવાદ: આરોપી પ્રાણપ્રિયા અને પ્રિયાત્તવના જામીન મંજૂર
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો સાધ્વી આરોપી પ્રાણ પ્રિયા અને પ્રિયા તત્વ જામીન પર મુક્ત કરવામાં આવી હતી. અમદાવાદ સેશન્સ કોર્ટે 25 હજારના બોન્ડ પર જામીન આપ્યા હતા. અમદાવાદ જિલ્લાના હદ નહિ છોડવા અને મહિનામાં બે વખત પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવાની શરતે જામીન આપ્યા હતા.
Feb 7,2020, 21:20 PM IST
સ્વામી નિત્યાંનદ
નિત્યાનંદ અને તેની બે સુંદર સાધિકા સામે ચાર્જશીટ દાખલ, લાલ શાહીથી ઢોંગી બા
સ્વામી નિત્યાનંદ (Nithyananda) વિરુદ્ધ લોપામુદ્રા ઉર્ફે મા નિત્ય તત્વપ્રિયા આનંદા અપહરણના મામલામાં પોલીસે 83 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં 50 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. આશ્રમ (Nityanand Ashram)માં માતાપિતાની મરજી વિરુદ્ધ બાળકોને ગોંધી રાખવાના કેસમાં પોલીસે નિત્યાનંદ તેમજ તેના આશ્રમની બે સંચાલિકાઓ પ્રાણ પ્રિયા અને પ્રિયતત્વાની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 83 પાનાની આ ચાર્જશીટ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી છે.ચાર્જશીટમાં નિત્યાનંદને લાલ શાહીથી વોન્ટેડ જાહેર કરાયો છે. જ્યારે કે, આશ્રમની બંને સંચાલિકાઓ હાલ પોલીસ દેખરેખમાં છે.
Jan 22,2020, 14:12 PM IST
નિત્યાનંદ આશ્રમ કેસ
નિત્યાનંદ આશ્રમ કેસ: પ્રાણપ્રિયા-પ્રિયતત્વાની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આરોપી પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાની રેગ્યુલર જામીન અરજી 29 નવેમ્બર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ બન્નેની વચગાળાની જમીન અરજી પર ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. આરોપીઓ તરફથી કોર્ટમાં રજુઆત કરવામાં આવી કે આરોપીઓ સામે ખોટો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે બને પક્ષે દલીલો પૂર્ણ થઈ છે. કોર્ટે આ મામલે ચુકાદો 4 વાગ્યા પર અનામત રાખ્યો છે.
Dec 1,2019, 11:07 AM IST
Prana Priya
પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાના દોઢ દિવસના રિમાન્ડ મંજૂર, ખુલશે અનેક રહસ્યો?
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આજે બંને આરોપી પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા
Nov 25,2019, 23:14 PM IST
Nityanand Ashram
નિત્યાનંદ આશ્રમ વિવાદઃ પોલીસે ગેસ કટરની મદદથી ડિજિટલ લોકર તોડ્યું
પોલીસે વીડિયોગ્રાફી સાથે આ લોકર ખોલ્યું હતું. લોકરમાંથી પોલીસને એક રાઉટર, રૂ.1196 રોકડા અને 6 મોબાઈલ ફોન મળ્યા છે. લોકરમાંથી મળેલા 6 મોબાઈલ ફોનમાંથી એક ફોન ચાલુ હતો. આ ઉપરાંત કેટલિક ઈમિટેશન જ્વેલરી પણ તેમાંથી નિકળી છે.
Nov 24,2019, 21:15 PM IST
નિત્યાનંદ આશ્રમ વિવાદ
અમદાવાદ: પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાના ડિજિટલ લોકરનું રાઝ
નિત્યનાનંદ આશ્રમના વિવાદ કેસમાં પોલીસે આશ્રમ માંથી 60 જેટલા ઇલેક્ટ્રોનિક ઉપકારનો કબ્જ કાર્ય છે. જેમાં SITનું તપાસ માટેનું કેન્દ્ર બિંદુ ડિજિટલ લોકર છે, આ ડિજિટલ લોકરમાં બંને સાધ્વી આરોપીઓ ખોટા પાસવર્ડ આપી લોકરને હેન્ગ કરાવી દીધું છે. જેને લઈને SIT બંને સાધ્વીઓને સાથે રાખીને ખોલાવા લઇ ગયા હતા. પરંતુ એફ.એસ.એલના હાથે પણ કશું જ ના લાગતા તપાસ કરનારી ટિમને વીલા મોઢે પરત ફરવું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે હવે SIT દ્વારા ગેસ કટરથી લોકરને ખોલી તેમાં રહેલા રહસ્યમય પુરાવાઓ બહાર કાઢી સમગ્ર હકીકત બહાર લાવામાં આવશે, ત્યારે હાલ પોલીસને અનુમાન છે કે આ ડિજિટલ લોકરમાં નિત્યાનંદ, આશ્રમ તથા ગુમ થયેલ યુવતીઓ અને આશ્રમના રહસ્યો હોઈ શકે છે. ત્યારે હવે આdડિજિટલ લોકર ખુલે છે ક્યારે અને કેટલા રહસ્યો બહાર આવે છે.
Nov 24,2019, 12:50 PM IST
નિત્યાનંદ આશ્રમ વિવાદ
નરાધમ નિત્યાનંદ પર કાલા જાદુ કરવાનો આરોપ
નિત્યનાનંદ આશ્રમના વિવાદ કેસમાં પોલીસે આશ્રમ માંથી 60 જેટલા ઇલેક્ટ્રોનિક ઉપકારનો કબ્જ કાર્ય છે. જેમાં SITનું તપાસ માટેનું કેન્દ્ર બિંદુ ડિજિટલ લોકર છે, આ ડિજિટલ લોકરમાં બંને સાધ્વી આરોપીઓ ખોટા પાસવર્ડ આપી લોકરને હેન્ગ કરાવી દીધું છે. જેને લઈને SIT બંને સાધ્વીઓને સાથે રાખીને ખોલાવા લઇ ગયા હતા. પરંતુ એફ.એસ.એલના હાથે પણ કશું જ ના લાગતા તપાસ કરનારી ટિમને વીલા મોઢે પરત ફરવું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે હવે SIT દ્વારા ગેસ કટરથી લોકરને ખોલી તેમાં રહેલા રહસ્યમય પુરાવાઓ બહાર કાઢી સમગ્ર હકીકત બહાર લાવામાં આવશે. તો બીજી તરફ નિત્યાનંદ પર બાળકો અને યુવતીઓ પર કાલા જાદુ કરવાનો આરોપ લગવવામાં આવ્યો છે.
Nov 24,2019, 12:45 PM IST
સ્વામી નિત્યાંનદ
અંધજન મંડળના છોકરાઓને ભ્રમિત કરતો નિત્યનંદિતાનો વીડિયો જુઓ
નિત્યાનંદિતા અને આશ્રમના અન્ય લોકો અંધજન મંડળમાં દિવ્યાંગ લોકોને ભ્રમિત કરવાનું કામ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો. આ વીડિયો કયારનો છે તેની પૂષ્ટિ થઈ નથી.
Nov 20,2019, 13:42 PM IST
સ્વામી નિત્યાંનદ
નિત્યાનંદના ઢોંગી સાધુઓની નકલી જટાનો ‘રાઝ’ ખૂલ્યો, રાતોરાત ઉભી થઈ છે જટા
નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) ના વિવાદ મામલે આશ્રમમાં એક લાંબી જટા ધરાવતો સાધુ સતત કેમેરામાં ક્લિક થયો હતો. ત્યારે નિત્યાનંદ આશ્રમના જટાધારી બાબાઓની સાથે નિત્યાનંદની જટા સાવ નકલી હોવાનો ખુલાસો થયો છે. આશ્રમમાં રહેતા સાધુ ઈશ્વર પિયાનંદાની, જેઓએ મીડિયા સમક્ષ ખૂબ રોષ ઠાલવ્યો હતો અને પોતે આધ્યાત્મિક હોવાનો ઢોંગ કરનાર આ સાધુ લાંબી લાંબી જટા રાખીને તો ફરે છે. પણ આ જટા પરિશ્રમથી અને તપસ્યાથી નહિ, પરંતુ બ્યૂટી ટ્રીટમેન્ટ લઈને બનાવાઈ છે તેવો ખુલાસો થયો છે. આ જટા હેર સલોનમાં ડ્રેડ લોક કરીને બનાવવામાં આવે છે. એટલે કે એમ કહીં શકાય કે આધ્યાત્મના નામે અહીં ઢોંગ અને ખોટો દેખાવ જ થઈ રહ્યો છે.
Nov 20,2019, 11:52 AM IST
Trending news
Fat Reduce Drink
વજન ઘટાડવાનું બ્રહ્માસ્ત્ર આ પીણું, પીવાનું શરુ કરશો એટલે એક-એક ઈંચ કમર ઘટવા લાગશે
Ahmedabad
ભાડાના મકાનની આવક માટે બજેટમાં થઈ મહત્વની જાહેરાત, નહિ ભરવો પડે ટેક્સ
Ahmedabad
પતિનું કારસ્તાન! છૂટાછેડા લીધા બાદ પત્નીના અંગત પળોના ફોટા અને વીડિયો લીક કર્યા
Sania Mirza
સાનિયા મિર્ઝાએ પોતાના મકાનમાંથી હટાવ્યું શોએબ મલિકનું નામ, લખાવ્યું આ નામ
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા