हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
DEN
JSY
95/ 0
(18.3)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shivratri 2024
Shivratri 2024 News
Yaha Mogi Mataji
અહી માતાજીના ચરણોમાં અર્પણ કરેલો પ્રસાદ મળશે તો ઘરમાં ક્યારેય ખૂટશે નહી અનાજનો ભંડાર
Yaha Mogi Mataji Devmogra: ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વસવાટ કરતા આદિવાસી સમાજના કુળદેવી અને આસ્થાના કેન્દ્ર દેવમોગરા સ્થિત યાહા મોગી પાંડુરી માતાના મંદિરે શિવરાત્રીથી શરૂ થતા ભાતીગળ લોકમેળાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. આગામી તા. ૧૨મી માર્ચ સુધી યોજાનારા આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે અને કુળદેવીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. હવેથી રાજસ્થાનમાં વસવાટ કરતો આદિવાસી સમાજ પણ યાહા મોગી માતાના દર્શન માટે આવે છે.
Mar 9,2024, 16:30 PM IST
Somnath temple
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન, લાખોની ભીડ માટે લેવાયો આ નિર્ણય
Shivratri 2024 : શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર એવા સોમનાથ મંદિરમાં શિવરાત્રિની ભીડને પહોંચી વળવા માટે 6 ગેટ ખોલી દેવામાં આવશે... અલગ અલગ એન્ટ્રી આપવામાં આવશે
Mar 4,2024, 8:33 AM IST
Mahashivratri 2024
Mahashivratri ના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી જીવનમાંથી દુર થશે દોષ, રોગ અને શોક
Mahashivratri 2024: જો મહાશિવરાત્રીના દિવસે ઘઉં, ચોખા, દાળ વગેરેનું દાન કરવામાં આવે તો દાન કરનારના જીવનમાં ક્યારેય ધન અને અન્નની ખામી રહેતી નથી.
Feb 29,2024, 7:31 AM IST
mahasivratri 2024
Mahashivaratri 2024: શિવલિંગ પર અર્પિત કરો આ 5 વસ્તુ, ખૂલી જશે બંધ કિસ્મતના તાળા
Mahashivratri Upay: શિવ પુરાણ અનુસાર જો નિયમિત રૂપથી ભગવાન શિવની આરાધના કરવામાં આવે, તો વ્યક્તિને ધન, ઐશ્વર્ય, દેવામાંથી મુક્તિનો આર્શિવાદ પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રી પર શિવલિંગ પર કેટલીક વસ્તુઓ અર્પિત કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થઇને તમામ મનોકામના પૂર્ણ કરે છે.
Feb 27,2024, 16:38 PM IST
Mahashivratri 2024
મહાશિવરાત્રિએ ગુજરાતમાં અહીં ભરાશે સૌથી મોટો મેળો, આ વર્ષે ભવનાથ ક્ષેત્ર શિવમય બનશે!
Maha Shivratri 2024: ગુજરાત પ્રદેશ અનેક ભાતીગળ સાંસ્કૃતિક અસ્મિતાની ધરોહર છે. વન થી જન સુધી અને ગામથી નગર સુધી પ્રત્યેક ભારતવાસી મેળાનાં માણીગર છે. મેળાનાં માધ્યમે સંસ્કારીતાની ધારા પ્રાંતે પ્રાંતમાં અવિરત વહેતી રહે છે.
Feb 24,2024, 14:52 PM IST
Trending news
parenting tips
એક દિવસમાં કેટલા કલાક કરવો જોઈએ ફોનનો ઉપયોગ? જાણો તેનો જવાબ
Jamnagar
દ્વારકાના ખંભાળિયામાં બારે મેઘ ખાંગા! 10 ઈંચ વરસાદની જળબંબાકાર, અનેક વિસ્તારો જળમગ્ન
Mars Transit July 2024
12 વર્ષ બાદ ગુરૂ-મંગળ આવશે નજીક, આ ચાર જાતકોને મળશે બમ્પર લાભ
Khirsara Guruku Case
હવે ગુજરાતમાં કયા લંપટ સ્વામીની સામે આવી પાપલીલા? 30 વર્ષીય યુવતીની જિંદગી કરી બરબાદ
Ahmedabad Robbery
અમદાવાદમાં એક કિલો સોનાની લૂંટનો કેસ આ રીતે ઉકેલાયો! પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ
Whatsapp
Whatsapp ચલાવવાની મજા થઈ જશે ડબલ, મેસેજમાં કન્વર્ટ થઈ જશે વોઇસ નોટ
Gujarati News
અમદાવાદના વાલીઓ માટે ચિંતાજનક સમાચાર; મંગળવારથી સ્કૂલોના ધક્કા ખાવા તૈયાર રહેજો!
Gold price
સોનાનો ભાવ ન પૂછો, પહોંચી જશે 1 લાખ પાર, ચાંદીમાં પણ તેજી, જાણો કયાં પહોંચશે કિંમત
gujarat
ગુજરાતના આ શહેરમાં નશીલા દ્રવ્યોનું ધૂમ વેચાણ! મહિલા સહિત બે લોકો ઝડપાયા
England
સુપર-8માં તમામ ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે, આ દેશો ક્વોલિફાય થયા, જાણો વિગત