हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
DC
LSG
18/ 1
(2.1)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
shani dosh upay
Shani dosh upay News
shani dosh upay
Shani Dosh Upay: આ છ ઉપાયોથી દૂર થશે શનિ દોષ, જીવનમાં મચેલી ઉથલપાથલ થઇ જશે શાંત
શનિની સાડાસાતી દરમિયાન લોકોને આર્થિક સમસ્યાઓની સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ભોગવવી પડે છે. આ સિવાય સમાજમાં માન પ્રતિષ્ઠાની હાનિ પણ થાય છે. આ બધા જ કષ્ટ ફક્ત સાડાસાતીમાં જ ભોગવવા પડે છે તેવું નથી.
Mar 2,2024, 17:29 PM IST
Shani Uday 2024
Shani Uday: સાડાસાતી-પનોતીએ છીનવું લીધું સુખ-ચેન? શનિના ઉદય સાથે શરૂ કરી દો આ કામ
Saturn Rise 2024: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર કોઇપણ ગ્રહના ઉદય અને અસ્ત થતાં તેના શુભ અને અશુભ પ્રભાવ તમામ રાશિઓના જાતકોના જીવન પર પડે છે. શનિ માર્ચમાં ઉદય થવાનો છે. એવામાં સાડા સાતી અને પનોતીમાંથી પાસર થઇ રહેલા લોકોને અશુભ પ્રભાવોથી બચવા મઍટે શનિના ઉદય થતાં જ આ ઉપાયોની શરૂઆત કરવી પડશે.
Mar 2,2024, 11:57 AM IST
Shanivar Puja
શનિદેવના ક્રોધને શાંત કરવા માટે આ પાંચ દેવી-દેવતાઓની કરો પૂજા , નહીં નડે શનિદેવ
Shani Remedies at Home: શનિદેવ નારાજ થાય ત્યારે લોકો પર દુખનો પહાડ તૂટી પડે છે. આ પણ એક કારણ છે જેનાથી લોકો શનિદેવથી ખૂબ ડરે છે. અહીં અમે તમને કેટલાક દેવી દેવતાઓના નામ સજેસ્ટ કરીએ છીએ જેની પૂજા કરવાથી શનિ ભગવાનનો ક્રોધ શાંત રહે છે.
Feb 17,2024, 22:29 PM IST
shani dosh upay
Shani Dosh: શનિ દોષના કારણે જીવનમાં સર્જાય છે ઊથલપાથલ ? તો આજે જ કરો આ ઉપાય
Shani Dosh Upay: વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા પાપ કર્મનું ફળ સાડાસાતી દરમિયાન વ્યક્તિને મળે છે. જો વ્યક્તિએ ખરાબ કાર્ય કર્યા હોય તો સાડાસાતી દરમિયાન વ્યક્તિને અનેક કષ્ટનો સામનો કરવો પડે છે.
Jan 6,2024, 11:38 AM IST
shani dosh upay
Shani Dosh: શનિ દોષના કારણે જીવનમાં આવે છે આવા સંકટ, જાણો શનિ દોષ દુર કરવાના ઉપાય
Shani Dosh Upay: શનિની મહાદશા, પનોતિ, સાડાસાતી દરમિયાન પણ વ્યક્તિને અલગ અલગ પ્રકારની સમસ્યા માંથી પસાર થવું પડે છે. વ્યક્તિને કર્મ અનુસાર ફળ આપનાર શનિદેવને પ્રસન્ન કરવા માટે લોકો શનિવારે વિવિધ પ્રકારના ઉપાય પણ કરે છે. કારણ કે જો શનિ અશુભ પ્રભાવ આપે તો વ્યક્તિને વેપારમાં નોકરીમાં અને કામમાં સતત સમસ્યાનો સામનો કરવો પડે છે.
Nov 19,2023, 11:23 AM IST
Shani Amavasya Upay
Shani Amavasya: 14 ઓક્ટોબરે શનિ અમાવસ્યા, આ નાનકડો ઉપાય કરવાથી શનિ દોષથી મળશે મુક્તિ
Shani Amavasya Upay: શનિશ્ચરી અમાસના દિવસે ભગવાન શનિદેવની આરાધના કરવાથી વ્યક્તિને જીવનના દુ:ખમાંથી મુક્તિ મળે છે અને સુખ, સમૃદ્ધિ વધે છે. સર્વપિત્રી અમાસ પર કરવામાં આવેલા કેટલાક ઉપાયો પિતૃઓને મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં જો તમે પણ શનિદેવની કૃપા મેળવવા માંગતા હોય તો શનિશ્ચરી અમાસની તિથિ પર શનિ સ્તોત્રનો પાઠ કરો.
Oct 11,2023, 16:07 PM IST
Pradosh Vrat
પ્રદોષ વ્રત અને શનિવારનો શુભ સંયોગ, આ સરળ ઉપાય કરવાથી શનિ સંબંધિત બાધા થશે દુર
Shani Pradosh Vrat: દર મહિનામાં બે પ્રદોષ વ્રત આવે છે. પ્રદોષ વ્રતના પાવન દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર શનિવાર અને પ્રદોષ વ્રતનો સંયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
Jul 13,2023, 20:48 PM IST
Trending news
Rajkot
'ભગવાન મારું કામ કરતા નથી', કહીને ભક્તે સળગાવ્યા ત્રણ મંદિર....પોલીસ તપાસમાં ખુલાસો
elections 2024
પીએમ મોદી વારાણસીથી લડી રહ્યાં છે લોકસભા ચૂંટણી, જાણો આ સીટ પર કેવા છે સમીકરણ
unseasonal rain
છૂટ્યા આદેશ! ગુજરાતમાં વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે થશે, આ તારીખ પછી રિપોર્ટ
breaking news
ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ! આ APMCમાં પૈસા લઈને ભરતી થઈ હોવાના આક્ષેપથી ખળભળાટ
pm modi
PM મોદીની પાસે કુલ કેટલી સંપત્તિ છે? ચૂંટણી એફિડેવિટમાં સામે આવી દરેક વિગત
breaking news
સાવધાન! આ સાધુ પોતાનું પાપ છુપાવવા છેલ્લા 10 વર્ષથી પોલીસની આંખમાં નાંખતો હતો ધૂળ
Ahmedabad
VIDEO: તમે તો અમદાવાદના આ પોશ વિસ્તારમાં નથી રહેતા ને! એક ઈંચમાં જ સોસાયટીઓ જળમગ્ન..
breaking news
બાગાયતનો સોથ વળ્યો! અન્નદાતા પર આફત બની વરસેલા વરસાદનો આ છે રિપોર્ટ, ખેડૂતોની હાલત..
ayushman bharat yojana
શું તમને મળશે આયુષ્માન યોજનાનો લાભ? તમે લાયક છો કે કેમ એ એક જ મિનિટમાં જાણી લો
Gujarat Weather Report
60 તાલુકામાં રસાતાળ! 4 દિવસ છે ખતરનાક આગાહી, આખા ગુજરાતમાં આંધી સાથે તૂટી પડશે વરસાદ