हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ZAM
MAW
98/ 7
(12.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Madhav Rao Scindia
Madhav rao scindia News
Kamal Nath
MP: કમલનાથ જૂથનો દાવો- હજુ પણ છે બહુમત, નારાજ ધારાસભ્યોને મનાવવા જશે ત્રણ દૂત
કર્ણાટકમાં રહેલા નારાજ ધારાસભ્યોને મનાવવા માટે કમલનાથ સજ્જન સિંહ વર્મા સહિત ત્રણ મંત્રીઓને કર્ણાટક મોકલી રહ્યાં છે. પીસી શર્માએ પત્રકારોને વાતચીતમાં કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યોને છેતરવામાં આવ્યા છે. સ્પીકરને જે રાજીનામાનો પત્ર આપવામાં આવ્યો તે દબાવમાં લખાવવામાં આવ્યો છે.
Mar 10,2020, 21:20 PM IST
નરેન્દ્ર મોદી
જ્યોતિરાદિત્ય સિંધિયાએ વધાર્યું સસ્પેન્સ, આજે ભાજપમાં નહીં થાય સામેલ
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટી છોડ્યા બાદ મધ્યપ્રદેશમાં હડકંપ મચી ગયો છે. સિંધિયાના સમર્થનમાં 22 ધારાસભ્યોએ રાજીનામાં આવ્યા છે.
Mar 10,2020, 19:42 PM IST
Jyotiraditya Scindia
MPમાં સરકાર બનાવવાની તૈયારીમાં ભાજપ! કાયદાકીય સલાહ લઈ રહ્યાં છે રાજ્યપાલ
મધ્ય પ્રદેશમાં રાજકીય તોફાન ચાલી રહ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થનમાં કોંગ્રેસના 22 ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામાં આપી દીધા છે. આ વચ્ચે દિલ્હીથી ભોપાલ સુધી રાજકીય તોડજોડ ચાલી રહી છે.
Mar 10,2020, 18:47 PM IST
ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિ
દિલ્હીમાં ભાજપ CECનું મંથન, કાલે થશે રાજ્યસભા ઉમેદવારોની જાહેરાત
મધ્ય પ્રદેશની સરકાર પર દિલ્હીથી ભોપાલ સુધી રાજકીય મહાભારત ચાલી રહ્યું છે. આ વચ્ચે મંગળવારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઇ હતી.
Mar 10,2020, 21:37 PM IST
Jyotiraditya Scindia
સિંધિયા સમર્થક 22 ધારાસભ્યોનું રાજીનામું, કમલનાથ સરકારના 6 મંત્રી પણ સામેલ
અત્યાર સુધી કુલ 22 ધારાસભ્યો પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને મોકલી ચુક્યા છે. તો એક ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા છે.
Mar 10,2020, 17:36 PM IST
Jyotiraditya Scindia
જ્યોતિરાદિત્યના પુત્રએ કહ્યું- આવા નિર્ણય માટે હિંમત જોઈએ
જ્યોતિરાદિત્ય સિંધિયાના આ નિર્ણય પર તેમનો પરિવાર તેની સાથે છે. સિંધિયાના પુત્ર મહાઆર્યમન સિંધિયાએ તેમનું સમર્થન કર્યું છે. મહાઆર્યમન સિંધિયાએ કહ્યું, 'મારા પિતાએ પોતાના માટે એક સ્ટેન્ડ લીધું છે, તે માટે હું તેના પર ગર્વ કરુ છું.
Mar 10,2020, 17:18 PM IST
Jyotiraditya Scindia
જાણો કેવી છે જ્યોતિરાદિત્ય સિંધિયાની રાજકીય સફર
જ્યોતિરાદિત્ય સિંધિયાનો જન્મ 1 જાન્યુઆરી 1971ના મુંબઈમાં થયો હતો અને તેમણે 1993માં હાવર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રની ડિગ્રી લીધી હતી. ત્યારબાદ 2001માં તેમણે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએ કર્યું હતું.
Mar 10,2020, 16:56 PM IST
અટલ બિહારી વાજપેયી
ગુજરાતના CM બનાવવા માટે અટલજીએ જ્યારે નરેન્દ્ર મોદીને ફોન કર્યો, ત્યારે...
90ના દાયકાના અંતમાં ગુજરાત ભાજપમાં કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા જેવા નેતાઓ વચ્ચે સત્તા માટે ઘમાસાણ મચ્યું હતું.
Aug 16,2018, 16:12 PM IST
Trending news
Ambaji Temple
અષાઢી બીજથી અંબાજી મંદિરની આરતી અને દર્શનના શિડ્યુલમાં થશે ફેરફાર, માઈભક્તો જાણી લે
top Selling car
વેગનઆર, બલનો..બધાને પછાડી આ ટચુકડી કારે વગાડ્યો ડંકો, 'બંકર' જેવી કાર ખરીદવા પડાપડી
Gujarat politics
I am Sorry! ભાજપની કારોબારી બેઠકમાં પાટીલે ભાજપના નેતાઓની વચ્ચોવચ કેમ માંગી માફી?
Gupt Navratri 2024
ગુપ્ત નવરાત્રિમાં અજમાવો આ 5 અચૂક ઉપાય, આશ્ચર્યજનક રીતે વધશે ઘરમાં ધનની આવક
Job
ટેક્સ બચાવવો હોય તો તમારી પત્નીના ખાતામાં જમા કરો પૈસા, હોશિયાર લોકો કરે છે આ કામ
Hathras Stampede
બાબાનો રહસ્યલોક: આ કારણસર પહેરતો હતો અલગ અલગ કલરના ચશ્મા? જાણી અચંબિત થશો
Chanakya Niti
Chanakya Niti: પતિએ લગ્ન પછી ખુશ રહેવું હોય તો પત્નીથી હંમેશા છુપાવી રાખવી આ 4 વાતો
investment
એક રોકાણથી સુરત પાલિકા બની માલામાલ, શેરબજાર કરતા પણ ડબલ ફાયદો થયો!
Non-compliance
નિયમોની ઐસીતૈસી કરતા 1000થી વધુ બિલ્ડરો પર તવાઈ, ખાતા ફ્રીજ કરાતા ખળભળાટ
gujarat
ગુજરાતમાં નવી મહામારીએ માથુ ઉંચક્યું, આ શહેરમાં મળ્યા નવા કેસ, આ રીતે બચો