हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jain Sadhvi
Jain sadhvi News
Jain saints
ઠંડી હોય કે ગરમી... ક્યારેય સ્નાન નથી કરતા જૈન સાધુ-સાધ્વી, જાણો કેવું હોય છે જીવન
Jain Sadhu-Sadhvi : રાજસ્થાનના જૈન સમુદાય સમ્મેદ શિખરજીને પર્યટન સ્થળ બનાવવાથી નારાજ છે અને અહિંજાના પુજારી જૈન શ્વેતાંબર મામલાને લઈને દેશભરમાં પ્રદર્શન કરી રહ્યાં છે. પરંતુ શું તમે જાણો છો કે એક જૈન સાધુ કે સાધવીનું જીવન કેવું હોય છે. જૈન ધર્મના બે પંથ છે. શ્વેતાંબર અને દિગંબર. બંને પંથ ભૈતિક સુખ સુવિધાથી દૂર રહે છે. બંને પંથ મર્યાદિત અને અનુશાસિત જીવન જીવે છે. શ્વેતાંબર સાધુ સાધવીઓ શરીર પર માત્ર એક પાતળુ કે સૂતરનું વસ્ત્ર પહેરે છે.
Jan 6,2023, 17:48 PM IST
સુરત
બ્રાન્ડેડ કપડા પહેરનારી દીકરીને સાધ્વીના વસ્ત્રોમાં જોઈ માતાના આંખમાંથી આસ
સંસારની મોહ માયા અને સુખ છોડવું એ કંઈ સહેલી વાત નથી. પરંતુ જો સંસારનો ત્યાગ કરવાવાળા લોકો ત્યાગ કરી જ લે છે. સુરતના કરોડપતિ કાપડ વેપારીની 22 વર્ષીય દીકરી માનવીએ આજે દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવ્યો હતો. સુરતના કાપડ વેપારીની 22 વર્ષીય દીકરી માનવી જૈન સોમવારે સવારે દુલ્હનની જેમ સજી દીક્ષા ગ્રહણ કરવા પોતાના ઘરથી કારમાં સવાર થઈ નીકળી પડી હતી.
Jan 28,2019, 14:48 PM IST
સુરત
બોલિવુડ સિંગર બનવાના સપના જોતી સુરતના ધનાઢ્ય પરિવારની દીકરી સંયમના માર્ગે
સુરતના કરોડપતિ કાપડના વેપારીની સિંગર દિકરી સંસારી મોહ માયા છોડી હવે સંયમનો માર્ગ અપનાવવા જઇ રહી છે. 28મી જાન્યુઆરીએ આ દિકરી કરોડો રૂપિયાની સંપત્તિ છોડી સંયમના માર્ગ પર જશે. ત્યારે આજે સુરતમાં તેનો વાજતેગાજતે વરઘોડો નીકળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં જૈન સાધુ સાધ્વીઓ જોડાયા હતા. તો પરિજનો પર મન મૂકી વરઘોડામાં નાચ્યા હતા.
Jan 27,2019, 15:09 PM IST
surat
સુરક્ષીત ગુજરાત: અહિંસા માટે ઓળખાતા જૈન ધર્મની સાધ્વીઓ હથિયાર ઉઠાવવા મજબુર
સુક્ષ્મમાં સુક્ષ્મ જીવને પણ કોઇ નુકસાન ન થાય તેવો પ્રયાસ કરતા જૈન સાધુઓએ હવે લાઠી ઉઠાવવાનો વારો આવ્યો છે, તે પણ જૈન મુખ્યમંત્રીના સમયમાં
Nov 20,2018, 10:17 AM IST
જૈન સાધ્વી
ભચાઉમાં જૈન સાધ્વી પર થયેલા હુમલાના વિરોધમાં ભચાઉ બંધનું એલાન
ભચાઉમાં જૈન સાધ્વી પર થયેલા હુમલાના વિરોધમાં જૈન સમાજે ભચાઉ બંધનું એલાન આપ્યું છે.
Oct 8,2018, 10:38 AM IST
જૈન સાધ્વી
ભચાઉમાં જૈન સાધ્વી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતાં ચકચાર
જૈન સાધ્વી જ્યારે વહોરીને પરત ફરી રહ્યા હતા ત્યારે માંડવી ચોકમાં બાઈક સવાર ત્રણ શખ્સોએ હુમલો કરીને ફરાર થઈ ગયા
Oct 7,2018, 19:56 PM IST
Trending news
Solar AC
ગરમીમાંથી મળશે, નહી આવે 1 રૂપિયો પણ લાઇટ બિલ, આ AC શોધી શોધીને ખરીદી રહ્યા છે લોકો
Petrol price
Petrol-Diesel Price: મહિનાની શરૂઆતમાં જ સારા સમાચાર, જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ
Foods
Foods For Weight Loss: આ કાળી વસ્તુઓ પેટની ચરબીનો કરી શકે છે સફાયો
Junagadh
ગોંડલના BJP નેતાના પુત્રએ યુવકનું અપહરણ કરી, નગ્ન કરી ઢોર માર માર્યો, ફરિયાદ દાખલ
india monsoon
La Nina દેશમાં મચાવી શકે છે તબાહી, બે મહિના ધોધમાર વરસશે વાદળ, રાહત સાથે આફત
Gayatri Mantra
ગાયત્રી મંત્રનો જાપ રાત્રે કરાય કે નહીં? જાણો મંત્ર જાપના નિયમ અને ફાયદા
gujarat weather forecast
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ! 4 જિલ્લાઓમાં ભારે આંધી-વંટોળની આગાહી, બીચ રખાયા બંધ
Jealous People
Jealous People: તમે પણ ઘેરાયેલા રહો છો ઈર્ષાળુ લોકોથી? આ રીતે હેન્ડલ કરો તેમની ઈર્ષા
White Hair
આ કારણે ટીનએજમાં વાળ થવા લાગે છે સફેદ, જાણો સફેદ વાળનો ગ્રોથ અટકાવવાના દેશી ઉપાય
LPG Cylinder
નવા મહિનાના પહેલા જ દિવસે સારા સમાચાર...ગેસનો બાટલો થયો સસ્તો, જાણો લેટેસ્ટ રેટ