हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
jaggi vasudev
Jaggi vasudev News
Dead Person
મૃત વ્યક્તિના કપડાં કેમ ન પહેરવા જોઈએ? ખાસ જાણો તેની પાછળનું કારણ
Why Should Not Wear Dead Person Clothes: તમે અનેકવાર જોયું હશે કે કોઈનું મૃત્યુ થાય તો તે પરિવારના લોકોને મૃતકોના કપડાં ન પહેરવાની વાત કરાય છે. પછી ભલે તે કપડાં ગમે તેટલા નવા હોય અને નવા જમાનાના કેમ ન હોય. આખરે એવું કહેવા પાછળ શું કારણ હોય છે. શું તેની પાછળ આત્માના પરલોકગમન સંલગ્ન કોઈ વાત હોય છે કે પછી કોઈ વૈજ્ઞાનિક કારણ હોય છે.
Apr 29,2023, 15:25 PM IST
jaggi vasudev
એક વેપારીમાંથી કેવી રીતે COOL ગુરુ બન્યા જગ્ગી વાસુદેવ, ખાસ જાણો કહાની
Sadhguru ના નામે જાણીતા ગુરુ જગ્ગી વાસુદેવનો આજે જન્મદિવસ છે. એક સામાન્ય વેપારીમાંથી જગ્ગી વાસુદેવ આજે વિશ્વભરમાં જાણીતા છે. તેમના સંદેશાઓને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. જગ્ગી વાસુદેવે ઈશા ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. વેલિંગિરિ પર્વતના ખોળોમાં સ્થિત આ ફાઉન્ડેશન અનોખુ છે. ઈશા યોગ કેન્દ્ર જ્ઞાન, કર્મ,ક્રિયા અને ભક્તિને લોકો સુધી પહોંચાડવા માટે સમર્પિત છે. દર વર્ષે અહીં શિવરાત્રિ પર ખાસ કાર્યક્રમનું આયોજન થાય છે. જેમાં બોલીવુડના સેલેબ્સની સાથે રાજકીય નેતાઓ પણ ભાગ લે છે.
Sep 3,2022, 12:02 PM IST
Many countries
જેમના સ્વાગત માટે અનેક દેશો લાઇનમાં લાગેલા છે તે જામનગરના મહેમાન બન્યા
'Save Soil' માટી બચાવો અભિયાન હેઠળ 29 દેશમા 30 હજાર કિમીની યાત્રા પૂર્ણ કરી ભારતમાં સૌપ્રથમ વખત જામનગરના બેડી પોર્ટ પર સદગુરૂ જગ્ગી વાસુદેવનું સ્વાગત કરવા જામ સાહેબ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જામ સાહેબના પ્રતિનિધિ એકતા સોઢાએ સદગૂરૂનું ફુલહાર અને તિલક કરી સ્વાગત કર્યું હતું. જે જગ્ગી સ્વામીને આવકારવા માટે મોટા મોટા દેશો લાઇનમાં લાગે છે તેઓ સ્વયં જામનગરનાં મહેમાન બન્યા હતા.
May 29,2022, 21:34 PM IST
jaggi vasudev
મરવાના 40 સેકન્ડ્સ પહેલા શું દેખાય છે? દુનિયાના સૌથી મોટા રહસ્યનો આ રહ્યો જવાબ
મોત શાશ્વત સત્ય છે. એક દિવસે તો આવશે જ. આ તો આપણે બધા જ જાણીએ છીએ, પણ મોત અને તેના બાદ શું થાય છે, તે જાણવામાં બધાને રસ હોય છે. વર્ષો સુધી માણસ એ જાણવા માંગે છે કે, મોત બાદની દુનિયા શું છે. ધર્મ શાસ્ત્રોમાં પણ આ વિશે લખવામાં આવ્યું છે. પણ તેની વ્યાખ્યા કરીને ગૂઢ અર્થોનો સમજવું માણસના સમજશક્તિની વાત નથી.
Mar 3,2020, 22:43 PM IST
Trending news
venus and sun ki yuti 2024
5 વર્ષ બાદ કર્ક રાશિમાં બનશે સૂર્ય અને શુક્રનો સંયોગ, 3 જાતકોનું ભાગ્ય પલટી મારશે
gujarat
GI ટેગ ધરાવતી કચ્છી ખારેકની બજારમાં એન્ટ્રી, પણ આ વર્ષે ખેડૂતો સામે મોટી ચેલેન્જ
Kenya
ચારેય તરફ અફરાતફરી...તોડફોડ અને આગચંપી...સડકથી સંસદ સુધી આ દેશમાં હંગામો
ppf investment
₹1,000 મહિનાના રોકાણથી તૈયાર થશે ₹8,24,641 નું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમથી થશે કમાલ
gujarat
સિદ્ધપુરમાં વધુ એક ભુવાની કાળી કરતૂતનો પર્દાફાશ, આ યુવતીની કહાણી સાંભળીને હચમચી જશો
astrology
ઘોડાની આ મૂર્તિ તમને બનાવી શકે છે કરોડપતિ, ઘરમાં લાવતા જ થશે ચમત્કાર
gujarat
ગુજરાતમાં ગત મોડી રાત્રે મોટી રેલ દુર્ઘટના ટળી! આ રીતે ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ
Climate Change
બાપરે! એક કે બે નહીં પરંતુ 7 ડિગ્રી સુધી વધી શકે છે ધરતીનું તાપમાન! સ્ટડીના તારણો
Cricket Match
વરસાદથી તળાવ બન્યુ મેદાન, મેચ રમ્યા વગર જ ફાઈનલમાં પહોંચી જશે ભારત! જાણો નિયમ
Letter Bomb
સરકારી તંત્રનો કાન આમળતાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ…