हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hanuman Beniwal
Hanuman beniwal News
Rajasthan Assembly Election 2023
પાયલોટનો ફરી ગહેલોત સરકારને ભરાવવાનો પ્રયાસ, ભાજપ નિશાન પણ ટાર્ગેટ ગહેલોત
Ashok Gehlot VS Sachin Pilot: રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલા ગેહલોત સરકાર વિરુદ્ધ નવો મોરચો ખોલ્યો છે. તેમણે વર્તમાન અશોક ગેહલોત સરકાર પર ભ્રષ્ટાચારના કેસમાં આરોપી ભાજપના નેતાઓ સામે નરમ વલણ અપનાવવાનો અને તેમને લાભ આપવાનો આરોપ લગાવ્યો છે.
Apr 10,2023, 12:05 PM IST
Hanuman Beniwal
Farmers Protest: Hanuman Beniwal એ ખોલ્યો મોરચો, 2 લાખ ખેડૂતો સાથે કરશે દિલ્હી કૂચ
કૃષિ કાયદા (Agriculture Laws) વિરૂદ્ધ ચાલી રહેલું ખેડૂત પ્રદર્શન (Farmers Protest) 25મા દિવસે પણ ચાલું છે અને દિલ્હીની સીમાઓ પર બેઠેલા ખેડૂતો સતત કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) ખેડૂતોને કાયદાના ફાયદા સમજાવવા માટે લાગી રહી છે. પરંતુ પાર્ટીની મુશ્કેલી તેના જ સહયોગી દળ વધારી રહ્યા છે. હવે એનડીએ (NDA)ના સહયોગી હનુમાન બેનીવાલે મોરચો ખોલી દીધો છે.
Dec 20,2020, 11:05 AM IST
રાહુલ ગાંધી
'કોરોનાના મોટાભાગના દર્દીઓ ઈટાલીથી આવ્યા છે, રાહુલની પણ તપાસ થવી જોઈએ'
આજે લોકસભામાં રાજસ્થાનના નાગોરના સાંસદ હનુમાન બેનીવાલે કહ્યું કે ભારતમાં કોરોના વાઈરસના સૌથી વધુ દર્દીઓ ઈટાલીથી આવ્યાં છે. જેથી કરીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પરિવારની તપાસ થવી જોઈએ. આ વાત પર લોકસભામાં હોબાળો મચી ગયો હતો.
Mar 5,2020, 15:06 PM IST
Hanuman Beniwal
VIDEO: MP હનુમાન બેનીવાલે કહ્યું- 'દલિત સમાજ માટે મોદી સરકાર ચિંતિંત પરંતુ...'
હનુમાન બેનીવાલે સાથે જણાવ્યું હતું કે, ભલે કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર દલિત સમાજ માટે ચિંતિત હોય પરંતુ રાજસ્થાનની ભાજપ પાર્ટી દલિતોની ચિંતા કરતી નથી અને આજ કારણ છે કે દલિત યુવકની હત્યા બાદ પણ તેને ન્યાય અપાવવા માટે પ્રદેશ ભાજપ નીરસ જોવા મળી રહી છે.
Feb 23,2020, 11:56 AM IST
Rajasthan
સાંસદ હનુમાન બેનીવાલે રાજસ્થાનની સરકાર પર નિશાન સાધ્યું, મુદ્દો છે દલિતની હત્યા
રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સાંસદ હનુમાન બેનીવાલે રાજસ્થાનની સરકાર પર નિશાન સાધ્યું. રાજસ્થાનના નાગોરમાં થયેલ દલિત યુવકની કરપીણ હત્યા મામલે તેમણે ગેહલોત સરકારને વિધાનસભા અને રોડ પર ઘેરવાની વાત કરી હતી. હનુમાન બેનીવાલે કહ્યું કે કેન્દ્રની સરકાર ભલે દલિતો માટે ચિંતિત હોય પરંતુ રાજસ્થાનમાં ભાજપ દલિતોના પ્રશ્નો અને તેમની સાથે થતા અત્યાચાર માટે ગંભીર નથી. હનુમાન બેનીવાલે પીએમ મોદીની કાર્યશૈલી અને તેમની ખૂબ જ પ્રશંસા કરી હતી અને હાલમાં આવેલા CAA કાયદાને સમર્થન આપ્યું હતું
Feb 23,2020, 11:45 AM IST
લોકસભા ચૂંટણી 2019
રાજસ્થાન: જેની સભાઓમાં PM મોદી કરતા પણ વધુ ભીડ ઉમટે છે, તે નેતાએ BJP સાથે
લોકસભા ચૂંટણી 2019 અગાઉ રાજસ્થાનમાં NDA માટે વધુ એક સારા સમાચાર આવ્યાં છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના અધ્યક્ષ હનુમાન બેનીવાલ એનડીએમાં જોડાઈ ગયા છે.
Apr 4,2019, 16:25 PM IST
Trending news
astro tips
ઘરે કોઈ આવે તો પાણી પીવડાવવું શા માટે જરૂરી ? મહેમાનને આપેલું પાણી બદલી દેશે ભાગ્ય
Rajkot
દુષ્કર્મ પીડિતાની આપવીતી : મારા સિવાય અન્ય છોકરીઓને પણ સ્વામી ખરાબ નજરે જોતા હતા
T20 World Cup 2024
રસેલ..આ શું કરી નાખ્યું? એક ભૂલ અને વેસ્ટ ઈન્ડિઝ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયું!
malika rajyog 2024
માયાવી ગ્રહ રાહુ કરશે શનિના નક્ષત્રમાં પ્રવેશ, આ જાતકોના સિતારા ચમકશે, ધનલાભ થશે
america
અમેરિકામાં બન્યું મા ઉમિયાનું વધુ એક ભવ્ય મંદિર, હજારો પાટીદારો ઉમટ્યા
Gold rate
અઠવાડિયાના પહેલા જ દિવસે સોનાના ભાવ જબરદસ્ત ઘટ્યા, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ રેટ
Ambalal Patel
અંબાલાલ પટેલે સાપના આકારની વીજળી સાથે કરી ભયાનક આગાહી, જુલાઈમાં આકાશમાં થશે કંઈક મોટ
T20 World Cup 2024
વેસ્ટ ઈન્ડિઝમાં ઈરફાન પઠાણના મેક-અપ આર્ટિસ્ટનું મોત, સ્વિમિંગ પૂલમાં અચાનક શું થયું
Nation First
લોકસભાના પ્રથમ સત્રમાં શું ધડાધડ નવા કામો પાસ થશે? સંસદમાં PM મોદીએ શેના શપથ લીધાં?
Ahmedabad
બહારની ખાણીપીણીના શોખીનો સાવધાન, પનીરની આ સબ્જી ભૂલથી પણ ન ખાતા