Governer of telangana News

તેલંગાણા: વિધાનસભા ભંગ પાછળ આ 3 કારણોએ મહત્વનો ભાગ ભજવ્યો
તેલંગાણા સરકાર વિધાનસભા ભંગ કરવાનાં પ્રસ્તાવને રાજ્યપાલ ઇએસએલ નરસિંઘે મંજુરી આપી દીધી છે. જેના પગલે હવે રાજ્યમાં સમય કરતા પહેલ ચૂંટણી યોજવી શક્ય બનશે. જે અત્યાર સુધી લોકસભાની સાથે થવાની શક્યતાઓ હતી. આ અગાઉ કેબિનેટ મીટિંગ દરમિયાન જ વિધાનસભા ભંગ કરવાનો પ્રસ્તાવ પાસ થઇ ચુક્યો હતો. હાલ તો ચૂંટણી સુધી ચંદ્રશેખર રાવ જ કાર્યવાહક મુખ્યમંત્રી તરીકે રહેશે. ટીઆરએસની આ મીટિંગ માટે બુધવારથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી. આ બેઠક માટે તમામ મંત્રીઓને હૈદરાબાદમાં હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. જો કે સમય પહેલા વિધાનસભા ચૂંટણી કરાવવા પાછળના મુખ્ય ત્રણ કારણો માનવામાં આવી રહ્યા છે
Sep 6,2018, 17:15 PM IST

Trending news