हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Fail
Fail News
rule
હવે માર્કશીટ પર નાપાસ લખીને આવશે, તમારું સંતાન ભણતું હોય તો આ નિયમ જાણી લેજો
Students Fail Rule In Education : રાજ્યની વિવિધ શાળાએ પરિણામ આપવાની શરૂઆત કરી....આ વર્ષથી વિદ્યાર્થીની માર્કશીટમાં નાપાસ શબ્દનો ઉલ્લેખ થઈ શકશે...ધોરણ 5થી 8માં જેમનું પરિણામ 35 ટકાથી ઓછુ હોય તેમને નાપાસ જાહેર કરી શકાશે....1 મેથી તમામ શાળામાં 35 દિવસનું વેકેશન...5 જૂનથી નવું શૈક્ષણિક સત્રની શરૂઆત..
Apr 26,2023, 16:50 PM IST
medicine
આ દવાઓ ખાતા હોય તો સાવધાન, ગુજરાતની 35 ફાર્મા કંપનીની 42 મેડિસિનના નમૂના ફેલ નીકળ્યા
ગુજરાત ફાર્માસ્યુટિકલનું હબ ગણાય છે. પરંતું એવા સમાચાર આવ્યા છે કે, ફાર્માસ્યુટિકલનો પાયો હચમચી જાય. ગુજરાતની 35 ફાર્મા કંપનીની 42 મેડિસિનના નમૂના ફેલ નીકળ્યા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે કે, ગુજરાતની 35 ફાર્મા કંપનીની 42 દવા ગુણવત્તામાં ખરી ઉતરી નથી.
Apr 26,2023, 10:40 AM IST
nepotism
BOLLYWOOD ના આ STAR KIDS રહ્યાં ફ્લોપ, જાણો માતા-પિતાનું હતું ખુબ મોટું નામ
ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડમાં નેપોટિઝ્મને લઈને અનેકોવાર સવાલો ઉઠ્યા છે. ત્યારે, કેટલાક સિતારાઓ એવા છે જેમનું નામ બહુ મોટું છે. પણ તેમના પુત્ર કે પુત્રીઓ બોલીવુડમાં ફ્લોપ રહ્યા. અમુકને તો મોટા બેનરો હેઠળ લોન્ચ કરવામાં આવ્યા તેમ છતા પણ તે ફ્લોપ જ રહ્યા. ત્યારે, અમે તમને જણાવીશું ફ્લોપ સ્ટારકિડ્સ વિશે.
Apr 5,2021, 15:55 PM IST
પૂરક પરીક્ષા
આજથી ધો. 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા, 1.24 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
આજથી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા શરૂ થઇ રહી છે. આજે 28મી સપ્ટેમ્બરથી શરૂ થયેલી સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા 6 ઓક્ટોબરના રોજ તમામ વિષયોની પુરક પરીક્ષા તબક્કાવાર રીતે પુર્ણ થશે. 1.24 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
Sep 28,2020, 11:29 AM IST
Supplementary Examination
28 સપ્ટેમ્બરથી ધોરણ 12ની પૂરક પરીક્ષા,2 વિષયમાં નાપાસ વિદ્યાર્થી પણ આપી શકશે પરીક્ષા
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 28મી સપ્ટેમ્બરથી સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા શરૂ થશે. 6 ઓક્ટોબરના રોજ તમામ વિષયોની પુરક પરીક્ષા તબક્કાવાર રીતે પુર્ણ થશે. સવારે 10.30થી બપોરે 1.45 અને ત્યાર બાદ બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 વાગ્યા સુધી પૂરક પરીક્ષા લેવાશે. માર્ચ 2020માં લેવાયેલી પરીક્ષા કે જેમાં એક બે બે વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓએ જો નોંધણી કરાવી હોય તો તેઓ પરીક્ષા આપી શકશે. પરીક્ષા ઉતર બુનિયાદી પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહના વિદ્યાર્થીઓની પણ પૂરક પરીક્ષા લેવાશે. 28 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 6 ઓક્ટોબરે પૂર્ણ થશે. સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષા પણ 28 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે જે 3 ઓક્ટોબરે પૂર્ણ થશે.
Sep 11,2020, 18:38 PM IST
Junagadh
Junagadh Farmers crops fail due to rains
Junagadh Farmers crops fail due to rains. watch video for detail news.
Sep 3,2020, 9:35 AM IST
Grounnut
ગિરગઢડામાં મગફળીના પાકમાં ભારે નુકસાન
ગિરગઢડા અને ગીર સહિત ઉનામાં વરસાદ છે તે રોકાવાનું નામ નથી લઈ રહ્યો. રોજ બપોર બાદ અચાનક વાતાવરણમાં ફેરફાર થાય છે અને વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થઈ જાય છે. હાલ ખેતરમાં ઉભેલ મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થાય છે સરકારે ભલે ટેકાનો ભાવ જાહેર કર્યો પરંતુ આ વિસ્તારમાં રહેતા ખેડૂતો ની મગફળી સરકારના ધારાધોરણમાં નહિ આવે. ખેડૂતોએ મગફળી પાકી જતા ખેતરમાંથી કાઢવાની પ્રક્રિયા હાથ ધરી છે પરંતુ વારંવાર વરસાદના આગમનના કારણે ખેતરમાં સુકવેલ મગફળી પલળી જતા નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
Oct 12,2019, 15:42 PM IST
ખેડૂત
પાક નિષ્ફળ જતા ગુજરાતમાં વધુ એક દેવાદાર ખેડૂતે કર્યું અગ્નિસ્નાન
રાજ્યમાં દિવસેને દિવસે ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. તો બીજી બાજુ મોંઘવારી ચિંતાજનક રીતે વધી રહી છે. એવામાં ધરતીપુત્રો ધીરજ ગુમાવી રહ્યાં છે અને ના છૂટકે આપઘાત કરી રહ્યાં છે. પાક નિષ્ફળ જતા વધુ એક ખેડૂતે આપઘાત કરી લીધો છે. જૂનાગઢના વંથલીના ખેડૂતે પાક નિષ્ફળ જવાની બીકે અગ્નિસ્નાન કરી લીધું.
Jan 31,2019, 21:41 PM IST
કેન્દ્ર સરકાર
ધો-5 અને 8ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં ના-પાસ કરી શકાશે: કેન્દ્રની મંજૂરી
પ્રાથમિક શિક્ષણ આઇ.ટી.ઇ. એક્ટ હેઠળ હવે ધોરણ-5 અને 8માં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાના પરિણામ અને તેની ગુણવત્તાના આધારે વિદ્યાર્થીને પાસ કે ના-પાસ કરવામાં આવશે. તે અંગેના ભારત સરકારના વિધેયકને આજે રાજ્યસભામાં પણ મંજૂરી આપી દેવામાં આવી છે.
Jan 5,2019, 0:08 AM IST
Trending news
Bombay train
મુંબઈની લોકલ ટ્રેનમાં જાનવરોની જેમ યાત્રા કરી રહ્યાં છે લોકો, ખુબ શરમજનકઃ હાઈકોર્ટ
health study
દેશના સ્વાસ્થ્ય અંગે ચોંકાવનારો રિપોર્ટ, આળસ બનશે ગંભીર બીમારીનું કારણ
Airtel
જિયો-એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાના પ્લાન થયા મોંઘા, જાણો કેટલો થયો વધારો
Ind vs SA
સેમીફાઈનલની આ 3 ભૂલ ફાઈનલમાં ફાઈનલમાં નહીં કરે તો ટીમ ઈન્ડિયાની જીત પાક્કી!
Agra News
જેના મોતના બદલે મળ્યા 8000000 રૂપિયા, 17 વર્ષ બાદ ગુજરાતમાંથી જીતવો મળ્યો તે યુવક
gujarat
ગુજરાતમાં નવી નક્કોર હોસ્પિટલ ખાઈ રહી છે ધૂળ! આવે છે અનેક દર્દી, પણ નથી ડૉક્ટર....
gujarat
ગુજરાતનું કયું ગામ જે કહેવાય છે દીક્ષાની ખાણ? 160થી 170 લોકોએ અપનાવ્યો સંયમનો માર્ગ
gujarat
ભાજપ નેતાના બર્થ-ડે સેલિબ્રેશન વીડિયોમાં આવ્યો એક નવો જ ખુલાસો! પોલીસે કરી સ્પષ્ટતા
gujarat
ખરા અર્થમાં છે 'ચેસર', દુપટ્ટાની સ્મેલથી નવજાત બાળકની માતાને શોધી, જાણો શું છે ઘટના?
STOCKS TO BUY
Stocks to BUY: સ્વામી રામદેવની કંપનીમાં કમાણીની તક, 3 મહિનામાં છાપી લો પૈસા