Cyclone news in gujarati News

જુઓ LIVE રૂટ: વિનાશકારી 'વાયુ' વાવાઝોડું આખરે ગુજરાતથી દૂર...
ગુજરાતને ધમરોળવા માટે આગળ વધી રહેલા વાવાઝોડા વાયુએ અચાનક જ ગુરુવારે સવારે પોતાની દિશા બદલી. તે સમયે વાયુ 135થી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું હતું. વાયુ વાવાઝોડું ઓમાન બાજુ ફંટાઈ ગયું. જો કે આમ છતાં તેની અસર ગુજરાતના  કાંઠા વિસ્તારો પર પડશે. 3 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા છે. હવામાન ખાતાએ એવી પણ આગાહી કરી છે કે, આ વાવાઝોડુ માત્ર દરિયાકાંઠાથી પસાર થઈ શકે છે. સોમનાથ, પોરબંદર, દ્વારકામાં વાવાઝોડાની ખાસી અસર જોવા મળી શકશે. પરંતુ વાયુ વાવાઝોડું ગુજરાતને ટકરાશે નહિ, પણ તેની અસર જોવા મળશે. માત્ર વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં નહિવત કમોસમી વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. આ સિસ્ટમ પાણીમાં ભ્રમણ ચાલુ રાખશે. પરંતુ તટીય વિસ્તારોને હીટ કરવાની શક્યતા નબળતી થઈ નજર આવી રહી છે. ભીષણ ગંભીર ચક્રવાર વાયુ હાલના સમયે કેટેગરી-2માં તોફાનની સ્થિતિ બનાવી રાખશે, પરંતુ કેટેગરી-1ના તોફાનમાં પ્રવેશ કરી શકે છે. જોકે, આ સિસ્ટમને કારણે 135થી 145 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી હવાઓ ચાલશે. જે કદાચ 175 કિલોમીટર પ્રતિ કલાકે પહોંચી શકે છે. તોફાની હવાઓને કારણે નુકશાનની શક્યતાઓ પણ રહેલી છે. હવામાન એક્સપર્ટસ અનુસાર, નબળુ સ્ટીયરિંગ વાતાવરણ ચક્રવાત વાયુના ટ્રેકમાં બદલાવ જોવા મળી રહ્યો છે.
Jun 13,2019, 19:10 PM IST
વાયુ વાવાઝોડું ટકરાવાનું સંકટ ટળ્યું પરંતુ અમરેલી, જૂનાગઢમાં વધ્યું જોખમ
Jun 13,2019, 12:13 PM IST
વાયુની સંભવિત અસરો સામે સુવ્યવસ્થિત આયોજન, અમલીકરણ માટે પ્રભારી સચિવની નિય
Jun 12,2019, 20:31 PM IST
Big breaking: 'વાયુ' વાવાઝોડાની દિશા બદલાઈ, વેરાવળથી માત્ર 207 કિમી દૂર
Jun 13,2019, 0:22 AM IST
વાયુ વાવાઝોડું ગુજરાતમાં ક્યાં ત્રાટકશે, જાણો સરકારે આપી લેટેસ્ટ માહિતી
Jun 12,2019, 19:03 PM IST

Trending news