हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Curb
Curb News
curb benefits
કયારે અમૃત બની જાય છે દહીં? શું છે દહીં ખાવાની સાચી રીત? જાણો દહીં ખાવાના 10 ફાયદા
CURD BENEFITS: દહીંમાં રહેલાં પોષક તત્ત્વો શરીરની એનર્જી અને સ્ટેમિના વધારે છે. શારીરિક નબળાઈ દૂર કરવા માટે પણ દહીં એક સુપરફૂડ છે. દહીંમાં રહેલું પ્રોટીન અને કેલ્શિયમ સ્થૂળતા ઘટાડે છે. જે લોકોને વજન ઘટાડવું હોય તેમના માટે પણ અમૃત સમાન છે દહીં. જાણો દહીં ખાવાના ચમત્કારિક ફાયદા...
Mar 4,2024, 9:19 AM IST
important decision
કોરોના સંક્રમણને નાથવા મહત્વનો નિર્ણય, અમદાવાદના બગીચાઓ હવે 4 કલાક જ ખુલશે
કોરોના કાળમાં અમદાવાદ શહેરમાં હવે બાગ બગીચા સવાર અને સાંજ માત્ર બે કલાક જ ખુલ્લા રહેશે. કોરોનાના કેસને લઇને સમીક્ષા માટે યોજાયેલી એક બેઠકમાં મુખ્ય અધિક સચિવ રાજીવ ગુપ્તા દ્વારા આ નિર્ણય લેવાયો હતો. આ સાથે જ રાત્રે 9થી 6 દરમિયાન નાઇટ કર્ફ્યૂ તો છે પરંતુ તેની સાથે કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે અમદાવાદમાં લોકો એકત્ર થાય તેવા સ્થળોએ ખાશ શોધવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરના નાના- મોટા થઇને 250 જેટલા બાગ બગીચાઓ પર અમદાવાદીઓની પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
Nov 25,2020, 19:13 PM IST
gujarat police
વ્યાજખોરોની ખેર નહી! સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોના દૂષણને ડામવા માટે સ્પેશ્યલ ડ્રાઇવ
Oct 10,2020, 22:14 PM IST
સુરત
સુરત: મચ્છરોના ઉપદ્રવને રોકવા 3000 સ્થળોએ છોડવામાં આવી ગપ્પી માછલી
રાજય સરકારના આદેશ બાદ હવે મનપા મચ્છરોને મારવા માટે ગપ્પી માછલીનો સહારો લેશે. ખાસ પ્રકારની ગપ્પી માછલી શહેરના અલગ અલગ 3000 સ્થળો પર નાંખવામા આવી છે. ગપ્પી માછલી પાણીજન્ય રોગ માટે જવાબદાર મચ્છરોને મારી નાખે છે. સાથે જ તેના ઉપદ્રવને પણ અટકાવે છે.
Aug 28,2019, 12:54 PM IST
Ahmedabad
અમદાવાદ: રોગચાળો વકર્યા બાદ આરોગ્ય તંત્ર થયું દોડતું, જુઓ શું કર્યું
અમદાવાદ: રોગચાળો વકર્યા બાદ આરોગ્ય તંત્ર દોડતું થયું, શહેરના તમામ વોર્ડમાં ફોગીંગની કાર્યવાહી હાથ ધરી.
Aug 27,2019, 15:53 PM IST
banaskantha
બનાસકાંઠા: તીડનાં મામલે સ્થાનિકોની રજૂઆત છતાં પરિણામ શૂન્ય
બનાસકાંઠા: વાવના અસારા ગામના અસારાવાસ વિસ્તારમાં તીડના ઈંડા દેખાયા હતા. દવા છાંટી તીડનો નાશ કરાયો પણ ઈંડા રહી ગયા હતા. હજારોની સંખ્યામાં તીડના બચ્ચાં તૈયાર થયા. સ્થાનિકોની રજૂઆતનું પરિણામ શૂન્ય નીવડ્યું છે. દવાનો છંટકાવ કરી તીડના બચ્ચાં અને ઈંડા નાશ કરાય તેવી લોકોએ માંગ કરી છે.
Jul 12,2019, 13:56 PM IST
Trending news
Ambalal Patel
ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે તોફાની વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાત
Monthly Horoscope
આ રાશિઓ માટે જુલાઈ મહિનો શુભ, નોકરી-વેપાર માટે સમય શુભ, રોજ થશે આર્થિક લાભ
accident
દુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગ્યો, એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત
Hardikpandya_india
રોહિત થયો નિવૃત્ત, હવે કોણ હશે ટીમ ઈન્ડિયાનો T20I કેપ્ટન? આ ત્રણ ખેલાડી દાવેદાર
Health Update
વિરાટ કોહલીએ 3 વર્ષથી નોન-વેજ ચાખ્યું પણ નથી, વેજ ફૂડ ખાવાના આ છે ફાયદા
ipo
પૈસા રાખો તૈયાર, નવા સપ્તાહે ખુલશે ₹2,700 કરોડના IPO,બે કંપનીઓનું થશે લિસ્ટિંગ
IMD Weather Update
દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત
monali thakur
ચાલુ કોન્સર્ટમાં મોનાલી ઠાકુરને કરાયો પ્રાઈવેટ પાર્ટ પર સવાલ, ભડકી સિંગર
Awadhesh Prasad
કોણ બનશે લોકસભામાં ડેપ્યુટી સ્પીકર? વિપક્ષે અવધેશ પ્રસાદનું આપ્યું નામ
Gondal
યુકે પાર્લામેન્ટરી ઈલેક્શનમાં ગોંડલનો યુવાન મેદાનમા, ગુજરાતીઓની મદદ કરવા ચૂંટણી લડશે