हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Coronil
Coronil News
Delhi High Court
Baba Ramdev વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યું મેડિકલ એસોસિએશન, કોર્ટે કહી આ વાત
દિલ્હી મેડિકલ એસોસિએશને (DMA) દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. ડીએમએએ અરજીમાં બાબા રામદેવ (Baba Ramdev) સામે કેસ દાખલ કરી તેમને કોરોનિલ ટેબલેટને લઇને ખોટા દાવા અને ખોટા નિવદેન કરવા પર રોક લગાવવા અપીલ કરવામાં આવી છે.
Jun 3,2021, 16:11 PM IST
INDIAN MEDICAL ASSOCIATION
કોરોનિલના સર્ટિફિકેટ અંગે વિવાદ, મેડિકલ એસોસિએશનના સ્વાસ્થયમંત્રી હર્ષવર્ધન પાસે જવા
કોરોના વૈક્સીનની સામે લોન્ચ કરવામાં આવેલી પતંજલિ કોરોનિલ પર વિવાદ ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો. ગત્ત દિવસોમાં દાવો કરવામાં આવ્યો કે, કોરોનિલને વિશ્વ સ્વાસ્થય સંગઠન પાસેથી સર્ટિફિકેટ મળી ચુક્યું છે, હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા તે અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. સીધા દેશનાં સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ષન પાસે જવાબ માંગ્યો છે.
Feb 23,2021, 14:34 PM IST
patanjali
રામદેવે લોન્ચ કરી કોરોનાની નવી દવા Coronil, ગડકરીએ કહ્યું- 'ચમત્કાર વિના નમસ્કાર નહી
પતંજલિના કોરોનાની દવા લોન્ચ કરવા પર બાબા રામદેવે કહ્યું કે મોદી સરકારનું કામ 6 લાખ 38 હજાર ગામમાં જમીન પર દેખાય છે. તેમણે લોન્ચના અવસર પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીની પ્રશંસા કરતાં કહ્યું કે તેમણે હરિદ્રારથી દિલ્હીના અંતર 6 કલાકથી 3 કલાક કરી દીધું છે.
Feb 19,2021, 12:21 PM IST
Yog guru Ramdev
કોરોનિલ પર તમામ જરૂરી મંજૂરી લેવાઈ હતી, મારા વિરુદ્ધ દુષ્પ્રચાર કરવામાં આવ્યો: બાબા
યોગગુરુ બાબા રામદેવે આજે મીડિયા સામે કોરોનિલ પર પતંજલિનો પક્ષ રજુ કર્યો. તેમણે કહ્યું કે મારા વિરુદ્ધ દુષ્પ્રચાર કરવામાં આવ્યો. કેટલાક લોકોએ એ પ્રકારે હોબાળો મચાવી રાખ્યો છે. કેટલાક લોકોએ મારી જાત અને ધર્મને લઈને કોઈ દેશદ્રોહી આતંકી વિરુદ્ધ થાય છે તેમ ગંદુ વાતાવરણ બનાવવાની કોશિશ કરી. મારા વિરુદ્ધ દેશભરમાં એફઆઈઆર નોંધાવવામાં આવી. આ માનસિકતા આપણને ક્યાં લઈ જશે.
Jul 1,2020, 13:13 PM IST
પતંજલિ
કોરોનાની દવાને લઇ પંતજલિના દાવા પર આયુષ મંત્રાલયે કહી આ વાત, માગી સંપૂર્ણ જાણકારી
યોગ ગુરૂ બાબા રામદેવની પંતજલિએ કોવિડ/કોરોના વાયરસની સારવાર માટે દવા કોરોનિલ બનાવી છે. પરંતુ આયુષ મંત્રાલયે પંતજલિને આયુર્વેદિક દવા કોરોનિલના કોઈપણ પ્રચારને રોકવા માટે આદેશ આપ્યા છે. આયુષ મંત્રાલયે પતંજલિની દવા પર સ્ટેટમેન્ટ જાહેર કરી કહ્યું કે, મંત્રાલયને આ વિશે કોઈ જાણકારી નથી. પહેલા તમારા કાગળ અમારી પાસે જમા કરાવો અને ત્યાં સુધી કોઈપણ પ્રકારની જાહેરાત અથવા દાવો કરવાથી દૂર રહો, જ્યાં સુધી તમામ તપાસ પૂર્ણ ન થયા.
Jun 23,2020, 19:44 PM IST
બાબા રામદેવ
યોગ ગુરૂ રામદેવે લોન્ચ કરી કોરોલિન ટેબલેટ, પહેલી આયુર્વેદિક દવા બનાવાવાનો દાવો
રામદેવે કહ્યું કે કોરોનાની દવા પર બે ટ્રાયલ થયા છે. 100 લોકો પર દવાનું ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું છે. 3 દિવસમાં 100માંથી 69% દર્દીઓ પોઝિટિવમાંથી નેગેટિવ થયા. 7 દિવસમાં 100% દર્દીઓ સાજા થયા છે.
Jun 23,2020, 14:04 PM IST
Trending news
sun
365 દિવસ બાદ સૂર્ય-બુધની યુતિથી બન્યો બુધાદિત્ય રાજયોગ, આ જાતકો પર થશે પૈસાનો વરસાદ
breaking news
'માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ', ભાજપના આ MLAનું મોટું નિવેદન
lifestyle
બોડી બનાવવા દૂધ-કેળા સાથે ખાતા લોકો ચેતજો! આ કોમ્બીનેશન બગાડી શકે છે તમારી હાલત
astro tips
Astro Tips: જીવનની સમસ્યા અનુસાર કરો શિવલિંગની પૂજા, સંકટ દૂર થતાં વાર નહીં લાગે
Sonakshi Sinha
Sonakshi Sinha Affairs: ઝહીર ઈકબાલ પહેલા સોનાક્ષી સિંહા આ 4 ને કરી ચુકી છે ડેટ
corruption
શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર સૌથી મોટા 12 અબજ 20 કરોડના ભ્રષ્ટાચારના આરોપ મૂક્યો
EVM controversy
લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એકવાર ધૂણ્યું EVMનું ભૂત, રાજકારણમાં નવી ચર્ચા શરૂ
World news
જવાન રહેવા માટે આ સનકી રાણી રોજ કુંવારી છોકરીઓના લોહીથી કરતી હતી સ્નાન!
gujarat
સેમીકંડક્ટર પ્લાન્ટ સામે સરકારના મંત્રી બાદ કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
Ambalal Patel
ગુજરાતના ખેડૂતો માટે માથાનો દુખાવો બનશે તોફાની પવન, ભીમ અગિયારસે આવશે મોટું સંકટ