हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Corona free village
Corona free village News
Kutch
કચ્છના નાનકડા ગામે 3-ટી અપનાવી કોરોનાને માત આપી, હવે ગામ બન્યું 'કોરોના મુકત'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામે ત્રણ-ટીનો અભિગમ અપનાવી લડવા હાકલ કરી હતી. પ્રધાનમંત્રીની એ વાતને કચ્છના નાનકડા એવા વિરાણીયા ગામે બરાબરની ઝીલી લીધી અને તેના અસરકારક પરિણામો મળ્યા
Jun 1,2021, 16:39 PM IST
Rajkot
કોરોનાની એક પણ લહેર ગુજરાતના આ ગામડાને અડી નથી, અડીખમ ઉભું રહ્યું
કોરોનાની બીજી લહેર ગુજરાતના ગામેગામ પહોંચી ગઈ છે. ગામડાઓમા કેસ ખતરનાક ઢબે વધી રહ્યાં છે. આ માટે ગુજરાત સરકારે મારુ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન પણ શરૂ કર્યું છે, જેથી ગામડામાં ઉભા થયેલા કોરોનાને ત્યાં જ ડામી શકાય અને સંક્રમણ વધે નહિ. પરંતુ ગુજરાતના કેટલાક ગામ હજી પણ એવા છે જ્યાં કોરોનાની એન્ટ્રી થઈ નથી. તેમાં છે રાજકોટનું ગુંદાળા ગામ.
May 15,2021, 7:02 AM IST
gujarat police
ગામડાઓમાંથી કોરોનાને ડામવા ગુજરાત પોલીસનો એક્શન પ્લાન, ડીજીપીએ આપ્યો આ આદેશ
ગામડાઓમાં કોરોના સંક્રમણ હદ કરતા વધી રહ્યુ છે. એક જ પરિવારમાં વધુને વધુ લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. તેથી હવે ગુજરાતના ગામડાઓમાં કોવિડ કેર સેન્ટર (covid care center) ઉભા કરવામાં આવી રહ્યાં છે. નાના ગામડાઓમાં પણ કોવિડ કેર સેન્ટર ઉભા કરાઈ રહ્યાં છે. સાથે જ સરકાર દ્વારા અહી લોકોને સારવાર કરવાની અપીલ કરાઈ છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખાતેના કોવિડ કેર સેન્ટર ખાતે પોલીસ બંદોબસ્ત સહિતની જરૂરી વ્યવસ્થા રાખવા ડીજીપી (gujarat DGP) દ્વારા આદેશ કરાયો છે.
May 11,2021, 13:01 PM IST
Corona free village
કોરોનામુક્ત ગામ: ગુજરાતનું એકમાત્ર એવું ગામ જ્યાં હજી સુધી એક પણ કોરોના કેસ નથી નોંધ
એક તરફ ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યમાં દરરોજ નોંધાતા કેસોનો આંકડો સતત વધતો રહ્યો છે. ગુજરાતમાં હવે 6000 જેટલા કેસ આવી રહ્યા છે, જ્યારે 55 દર્દીઓનાં મોત થઇ રહ્યા છે. તેવામાં વિશ્વનો એક પણ એવો ખુણો બાકી નથી રહ્યો કે, જ્યાં કોરોના ન પહોંચ્યો. જો કે ગુજરાતમાં હજી પણ એક એવું ગામ છે જ્યાં કોરોના પહોંચી જ નથી શક્યો. અમરેલી જીલ્લાનું એક ગામ શિયાળબેટમાં અત્યાર સુધીમાં એક પણ કોરોના કેસ નોંધાયો નથી. વેક્સિનેશનની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે.
Apr 13,2021, 17:05 PM IST
Trending news
7th Pay Commission
સરકારી કર્મચારીઓને મોજ પડે તેવા સમાચાર, 18 મહિનાના DA એરિયર પર લેટેસ્ટ અપડેટ
Ahmedabad
કોંગ્રેસની ઓફિસ પર પથ્થરમારો : કોંગ્રેસે કહ્યું-તાકાત હોય તો સામી છાતીએ અહી જ છીએ
T20 World Cup 2024
ફાઈનલ જીત્યા બાદ હોટલમાં 'કેદ' છે ટીમ ઈન્ડિયા, સ્વદેશ વાપસી ક્યારે થશે? જાણો અપડેટ
Ambalal Patel
રાજ્યના 8 જિલ્લા માટે આગામી એક કલાક ભારે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ
oil sector
જુલાઈની શરૂઆતમાં જ ઘટી પેટ્રોલ-ડીઝલની કિંમત? જાણો આજનો લેટેસ્ટ ભાવ
Flood Alert
નવસારીમાં પૂર આવ્યું : શાળા-કોલેજ બંધ, રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેનો મોડી પડી
Australia
ઓસ્ટ્રેલિયામાં ભણવું હવે સપનું બની જશે! સ્ટુડન્ટ વિઝા ફીમાં તોતિંગ વધારો ઝીંકાયો
Floot Alert
જુનાગઢમાં આભ ફાટ્યું! માણાવદરનું પજોદ ગામ પાણીમાં ગરકાવ, આખી રાત જાગતા રહ્યા લોકો
Botad News
આડાસંબંધનો આવ્યો કરુણ અંજામ, સગા મામા-મામીએ જ ભાણેજને ઉતાર્યો મોતને ઘાટ
RIL Share
છપ્પરફાડ રિટર્ન આપવા તૈયાર અંબાણીનો આ શેર, 4377 રૂપિયા સુધી જશે ભાવ!