Bhupendra singh chudasama News

સાળંગપુરમાં મારુતિ યજ્ઞ આયોજન, ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા યજ્ઞમાં બેઠા
વર્ષ દરમિયાન બે રાત્રીનું ખુબજ મહત્વ હોય છે જેમાં પ્રથમ શિવરાત્રી અને બીજી કાલી ચૌદશની રાત્રી જેનું ખુબજ મોટું મહત્વ છે કારણ આજના આધુનિક સમય માં પણ વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ લોકો તંત્ર મંત્ર અને જાપમાં ખૂબ જ વિશ્વાસ રાખે છે ત્યારે આજનું આ દિવસ શાસ્ત્રો પ્રમાણે ખૂબ જ ભારે માનવામાં આવે છે જેને લઇ હનુમાનજી દાદાની પૂજા વિધિ કરવામાં આવે છે ત્યારે નાનામાં નાનું હનુમાનજીનું મંદિર હોય કે પછી કોઈ વિશાળ હનુમાનજી દાદાનું મંદિર હોય હનુમાનજી દાદા કહેવાય છે દરેક ભક્તો ના કરતો દૂર કરે છે ત્યારે આજના કહેવાતા આભાર એ દિવસની પોતાના પરિવાર પર કોઈ અસર ન પડે જેને લઇ આજે હનુમાનજી દાદાની પૂજા વિધિ કરવામાં આવે છે જેને લઇ વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી દાદાના મંદિર ખાતે પણ આજના આ પવિત્ર દિવસે મારુતિ યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવી છે જેમાં ભક્તો દાદાની પૂજા વિધિ કરે છે અને સાળંગપુર હનુમાનજી મંદિરમાં દાદા પાસે રહેલી છડી નો અભિષેક પણ કરવામાં આવે છે અને આજના આ દિવસે ખુબ મોટી સંખ્યામાં દૂર દૂરથી લોકો અહીં આવે છે અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
Oct 26,2019, 11:54 AM IST

Trending news