हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
AN-32
An 32 News
AN-32 aircraft
AN-32 દુર્ઘટના સ્થળ પર ખરાબ વાતાવરણ કારણે બચાવ અભિયાન અટક્યું
વાયુસેનાની સ્પેશ્યલ ફોર્સેઝના કમાન્ડો અને નાગરિક પર્વતારોહકોની ટીમનાં 17 સભ્યો આખો દિવસ દુર્ઘટના સ્થળ પર રહ્યા પરંતુ ભારે વરસાદ અને વાદળોનાં કારણે કોઇ હેલિકોપ્ટર દુર્ઘટના સ્થળ સુધી પહોંચી શક્યા નહોતા
Jun 15,2019, 23:36 PM IST
Birender Singh Dhanoa
AN-32 દુર્ઘટનાની તપાસ કરી સુનિશ્ચિત કરીશું કે ફરી આવું ન થાય: વાયુસેના
વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ શનિવારે કહ્યું કે, ભારતીય વાયુસેના અરૂણાચલ પ્રદેશમાં હાલમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલ એએન-322 વિમાન દુર્ઘટના કારણ માહિતી મેળવીને તે સુનિશ્ચિત કરશે કે આવી દુર્ઘટના ફરી ન થાય. તેમની આ ટીપ્પણી અરૂણાચલ પ્રદેશનાં દૂરના વિસ્તારમાં વાયુસેનાનાં વિમાનનો કાટમાળ મળ્યાનાં થોડા દિવસો બાદ આવ્યા છે. દુર્ઘટના સમયે વિમાનમાં 13 લોકો બેઠેલા હતા અને તમામનાં મોત થઇ ગયા.
Jun 15,2019, 19:04 PM IST
અરૂણાચલ પ્રદેશ
AN-32 વિમાન ક્રેશઃ વાયુસેનાના મૃત જવાનોના અવશેષોને આજે જોરહાટ લઈ જવાશે
ભારતીય વાયુસેના દ્વારા આ દુર્ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી બેસાડવામાં આવી છે, શુક્રવારે વાયુસેનાની ટીમ દુર્ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાંથી વિમાનનું બ્લેકબોક્સ અને દુર્ઘટનામાં માર્યા ગયેલા 13 લોકોનાં અવશેષો એક્ઠા કર્યા હતા
Jun 14,2019, 10:03 AM IST
AN-32
અરુણાચલ: દુર્ઘટનાગ્રસ્ત AN-32 વિમાનમાં સવાર તમામ 13 લોકોના મૃતદેહ મળી આવ્ય
અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં ભારતીય વાયુસેનાના દુર્ઘટનાગ્રસ્ત થયેલા માલવાહક વિમાન AN-32માં સવાર વાયુસેનાના તમામ 13 જવાનોના મોત થયા છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ વિમાનના કાટમાળ સુધી પહોંચેલી રેસ્ક્યુ ટીમે આ વાતને સમર્થન આપી દીધુ છે. આ દુ:ખદ અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકોના પરિજનોને તેની સૂચના આપી દેવાઈ છે. તમામ 13 લોકોના મૃતદેહો મેળવી લેવાયા છે અને તેમને લાવવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરાશે.
Jun 13,2019, 17:40 PM IST
AN-32
VIDEO: કેવી રીતે ક્રેશ થઈ ગયું વાયુસેનાનું વિમાન AN-32? આ રહ્યું કારણ
ભારતીય વાયુસોનાના ગુમ થયેલા વિમાન એએન-32નો કાટમાળ મળી આવ્યાં બાદ સર્ચ ઓપરેશન ઝડપી બન્યું છે. 3 જૂનના રોજ ગુમ થયેલા રશિયન બનાવટના IAF એએન-32 વિમાનનો કાટમાળ મંગળવારે અરુણાચલ પ્રદેશના ગાઢ જંગલોવાળા પર્વતીય વિસ્તાર લીપોમાં જોવા મળ્યો.
Jun 12,2019, 21:22 PM IST
AN-32
AN-32 વિમાનના કાટમાળની પહેલી તસવીર આવી સામે, આવતી કાલથી શરૂ થશે રેસ્ક્યુ ઓ
દુર્ઘટનાવાળો વિસ્તાર ખુબ ઊંચાઈ પર અને ગાઢ જંગલો વચ્ચે છે. આવા સંજોગોમાં વિમાનના કાટમાળ સુધી પહોંચવું એ પડકારભર્યુ કામ છે. આ બધા વચ્ચે વાયુસેનાએ રાહત કાર્યની એક રૂપરેખા પણ તૈયાર કરી છે. વિમાનના કાટમાળની પહેલી તસવીર પણ સામે આવી છે.
Jun 12,2019, 0:06 AM IST
AN-32
AN-32 વિમાન મામલો: ભારતીય વાયુસેનાએ ખાસ ટીમ લિપો મોકલી, ઘટનાસ્થળે હાથ ધરશે
ભારતીય વાયુસેનાની ખાસ ટુકડીને 12000 ફૂટ ઊંચાઈવાળા પહાડોથી ઘેરાયેલા અત્યંત દુર્ગમ વિસ્તાર એવા અરુણાચલ પ્રદેશના લીપોમાં મોકલવામાં આવી છે.
Jun 11,2019, 20:14 PM IST
ભારતીય વાયુસેના
વાયુસેનાના ગુમ થયેલા વિમાન AN-32નો કાટમાળ મળ્યો, અરુણાચલના લીપામાં થયું દુ
આસામના જોરહાટથી અરુણાચલ પ્રદેશ માટે ઉડાણ ભર્યા બાદ 3 જૂનના રોજ ગુમ થયેલા વાયુસેનાના એન્ટોનોવ AN-32 વિમાન અંગે મહત્વના સમાચાર આવી રહ્યાં છે.
Jun 11,2019, 16:22 PM IST
Indian Airforce
વાયુસેનાના ગુમ થયેલા પ્લેનનો કાટમાળ મળ્યો, તમામના મોતની આશંકા
વાયુસેનાનું આ વિમાન અસમથી જોરહાટથી અરૂણાચલ પ્રદેશના મેંચુકા એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ માટે બપોરે 12.25 વાગ્યે ઉડ્યું હતું
Jun 3,2019, 18:36 PM IST
Trending news
accident
દુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગ્યો, એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત
Hardikpandya_india
રોહિત થયો નિવૃત્ત, હવે કોણ હશે ટીમ ઈન્ડિયાનો T20I કેપ્ટન? આ ત્રણ ખેલાડી દાવેદાર
Health Update
વિરાટ કોહલીએ 3 વર્ષથી નોન-વેજ ચાખ્યું પણ નથી, વેજ ફૂડ ખાવાના આ છે ફાયદા
ipo
પૈસા રાખો તૈયાર, નવા સપ્તાહે ખુલશે ₹2,700 કરોડના IPO,બે કંપનીઓનું થશે લિસ્ટિંગ
IMD Weather Update
દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત
monali thakur
ચાલુ કોન્સર્ટમાં મોનાલી ઠાકુરને કરાયો પ્રાઈવેટ પાર્ટ પર સવાલ, ભડકી સિંગર
Awadhesh Prasad
કોણ બનશે લોકસભામાં ડેપ્યુટી સ્પીકર? વિપક્ષે અવધેશ પ્રસાદનું આપ્યું નામ
Gondal
યુકે પાર્લામેન્ટરી ઈલેક્શનમાં ગોંડલનો યુવાન મેદાનમા, ગુજરાતીઓની મદદ કરવા ચૂંટણી લડશે
indian cricket team
ટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મની
Ambalal Patel
ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહી